
હવે ચા પત્તીના બીજને પાણીમાં પલાળી લો. ત્યારબાદ જ્યારે તે અંકુરિત થવા લાગે, તો તેને કુંડામાં વાવો.

ચા પત્તીના છોડને બહુ વાર સૂર્યપ્રકારશમાં ન રાખો. તેને એવી જગ્યાએ રાખો જ્યા તાપમાન 10 થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય.

ચા પત્તીના છોડમાં રોજ એકવાર પાણી જરૂર નાખો, આ ઉપરાંત તેને મહિનામાં એકવાર જૈવિક ખાતર આપો.

તમે જોશો કે લગભગ એક વર્ષમાં ચાના પાંદડા તોડવા માટે તૈયાર થઈ જશે. તે પછી તમે ચાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો