Breaking News : 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો, 140 કરોડ દેશવાસીઓની રાહનો અંત, જુઓ Photos

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા આખરે ભારત આવી ગયો છે. ઘણા પ્રયત્નો પછી, ભારતે આખરે તહવ્વુર રાણાને અમેરિકાથી પાછો ખેંચી લીધો. તે અમેરિકાથી ખાસ વિમાન દ્વારા લવાયો છે.

| Updated on: Apr 10, 2025 | 3:05 PM
4 / 5
તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે.

તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે.

5 / 5
બુધવારે તહવ્વુર રાણાને લઈને એક ખાસ ચાર્ટર્ડ વિમાન અમેરિકાથી ભારત જવા રવાના થયું. આજે બપોરે લગભગ 2 વાગ્યા પછી વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.

બુધવારે તહવ્વુર રાણાને લઈને એક ખાસ ચાર્ટર્ડ વિમાન અમેરિકાથી ભારત જવા રવાના થયું. આજે બપોરે લગભગ 2 વાગ્યા પછી વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.