Surya Namaskar : વેટ લોસથી લઈ કેલરી બર્ન સુધી રોજ 10 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા જાણો!

આજના ઝડપી જીવનમાં દરેક વ્યક્તિ સરળ અને અસરકારક ફિટનેસ રૂટિન સાથે ફિટ અને સ્વસ્થ રહેવા માંગે છે. વજન ઘટાડવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. કસરત કરવા માટે મોટાભાગે લોકો ઝીમમાં જાય છે.

| Updated on: May 23, 2026 | 11:59 AM
1 / 6
સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક કસરત થાય છે. સૂર્ય નમસ્કાર એક સરળ અને અસરકારક કસરત છે જે કોઈપણ સાધન વિના ગમે ત્યાં કરી શકાય છે. સૂર્ય નમસ્કાર માત્ર યોગ નથી પરંતુ તે સંપૂર્ણ વ્યાયામ છે જેમાં શરીરના અનેક સ્નાયુઓ એકસાથે કાર્ય કરે છે અને સંપૂર્ણ શરીરને સક્રિય બનાવી શકે છે.

સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક કસરત થાય છે. સૂર્ય નમસ્કાર એક સરળ અને અસરકારક કસરત છે જે કોઈપણ સાધન વિના ગમે ત્યાં કરી શકાય છે. સૂર્ય નમસ્કાર માત્ર યોગ નથી પરંતુ તે સંપૂર્ણ વ્યાયામ છે જેમાં શરીરના અનેક સ્નાયુઓ એકસાથે કાર્ય કરે છે અને સંપૂર્ણ શરીરને સક્રિય બનાવી શકે છે.

2 / 6
સૂર્ય નમસ્કારમાં 12 યોગ આસનોનો ક્રમ હોય છે અને એક સંપૂર્ણ ક્રમ પૂર્ણ કરવાને એક રાઉન્ડ ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ આખા શરીરને સક્રિય કરે છે અને લગભગ 10થી 15 કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

સૂર્ય નમસ્કારમાં 12 યોગ આસનોનો ક્રમ હોય છે અને એક સંપૂર્ણ ક્રમ પૂર્ણ કરવાને એક રાઉન્ડ ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ આખા શરીરને સક્રિય કરે છે અને લગભગ 10થી 15 કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

3 / 6
સૂર્ય નમસ્કારના 12 આસનમાં પ્રણામાસન, હસ્ત ઉત્તાનાસન, પાદહસ્તાસન, અશ્વ સંચાલનાસન, દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, અધોમુખ શ્વાનાસન, અશ્વ સંચાલનાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્તાનાસન હોય છે.

સૂર્ય નમસ્કારના 12 આસનમાં પ્રણામાસન, હસ્ત ઉત્તાનાસન, પાદહસ્તાસન, અશ્વ સંચાલનાસન, દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, અધોમુખ શ્વાનાસન, અશ્વ સંચાલનાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્તાનાસન હોય છે.

4 / 6
સૂર્ય નમસ્કારના 10 રાઉન્ડ પૂર્ણ કરવાથી લગભગ 100થી 150 કેલરી બર્ન થઈ શકે છે. આશરે રોજ 15થી 20 મિનિટ સુધી સતત સૂર્ય નમસ્કાર કરવાથી લગભગ 200 જેટલી કેલરી બર્ન થઈ શકે છે.

સૂર્ય નમસ્કારના 10 રાઉન્ડ પૂર્ણ કરવાથી લગભગ 100થી 150 કેલરી બર્ન થઈ શકે છે. આશરે રોજ 15થી 20 મિનિટ સુધી સતત સૂર્ય નમસ્કાર કરવાથી લગભગ 200 જેટલી કેલરી બર્ન થઈ શકે છે.

5 / 6
નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી ચરબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. સૂર્ય નમસ્કાર કેલરી બર્ન કરવાની સાથે શરીરના ચયાપચયને પણ (Metabolism) સુધારે છે. રોજ સૂર્ય નમસ્કારના કરવાથી માનસિક તણાવ ઘટે છે. તેમજ શરીર અને મનને સ્વસ્થ અને સક્રિય રાખે છે.

નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી ચરબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. સૂર્ય નમસ્કાર કેલરી બર્ન કરવાની સાથે શરીરના ચયાપચયને પણ (Metabolism) સુધારે છે. રોજ સૂર્ય નમસ્કારના કરવાથી માનસિક તણાવ ઘટે છે. તેમજ શરીર અને મનને સ્વસ્થ અને સક્રિય રાખે છે.

6 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us