
પલાળેલા અખરોટનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે અને હૃદયના આરોગ્યને જાળવવામાં સહાય કરે છે. (Credits: - Canva)

ત્વચાને ચમકદાર બનાવવા માટે રોજ બે અખરોટ ખાવા લાભદાયક છે, કારણ કે તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ ત્વચામાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે. (Credits: - Canva)

રોજ બે પલાળેલા અખરોટનું સેવન બ્લડ શુગર લેવલ સ્થિર રાખવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરે છે (Credits: - Canva)

અખરોટમાં ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાને કારણે તે હાડકાંને મજબૂત બનાવે છે, તેથી એક મહિના સુધી રોજ બે પલાળેલા અખરોટ ખાવાની સલાહ અપાય છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)