શિવલિંગ પર આવેલા 7 પ્રમુખ સ્થાન શું દર્શાવે છે? દરેક સ્થાનનું જાણો મહત્વ

શિવલિંગના વિવિધ અંગો અને સ્થાનોનું સુંદર વર્ણન ભગવાન શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે. આ પવિત્ર સંરચનામાં માતા પાર્વતી, શ્રીગણેશ, શ્રીકાર્તિકેય અને અન્ય દેવી દેવતાનો વાસ હોય છે.

| Updated on: Aug 20, 2026 | 5:09 PM
1 / 8
 શિવલિંગ પર આવેલા એ સાત સ્થાન, જે શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે.

શિવલિંગ પર આવેલા એ સાત સ્થાન, જે શિવના પરિવાર અને બ્રહ્માંડીય સ્વરૂપને દર્શાવે છે.

2 / 8
સીધુ ચરણ-- શિવલિંગ પર આવેલ આ સ્થાનને ભગવાન શ્રી ગણેશજીનુ સ્થાન માનવામાં આવે છે.

સીધુ ચરણ-- શિવલિંગ પર આવેલ આ સ્થાનને ભગવાન શ્રી ગણેશજીનુ સ્થાન માનવામાં આવે છે.

3 / 8
ડાબુ ચરણ-  શિવલિંગ પર અહીં શ્રી કાર્તિકેય નું સ્થાન હોય છે.

ડાબુ ચરણ- શિવલિંગ પર અહીં શ્રી કાર્તિકેય નું સ્થાન હોય છે.

4 / 8
સર્પાકાર ભાગ- બંને ચરણો વચ્ચેનો આ ભાગ ભગવાન શંકરની નાની પુત્રી અશોક સુંદરીનું સ્થાન છે.

સર્પાકાર ભાગ- બંને ચરણો વચ્ચેનો આ ભાગ ભગવાન શંકરની નાની પુત્રી અશોક સુંદરીનું સ્થાન છે.

5 / 8
ગોળ ભાગ- શિવલિંગની નીચેનો આ ગોળ હિસ્સો માતા પાર્વતીના હસ્તકમલ કહેવાય છે.

ગોળ ભાગ- શિવલિંગની નીચેનો આ ગોળ હિસ્સો માતા પાર્વતીના હસ્તકમલ કહેવાય છે.

6 / 8
સ્વયં શિવલિંગ-  શિવલિંગ પર જે લિંગનું સ્થાન છે તે સાક્ષાત દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે.

સ્વયં શિવલિંગ- શિવલિંગ પર જે લિંગનું સ્થાન છે તે સાક્ષાત દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે.

7 / 8
ઉપરનો કળશ- શિવલિંગની ઉપર લટક્તા કળશમાં ભગવાન શંકરની પાંચ પુત્રીઓનું સ્થાન માનવામાં આવે છે.

ઉપરનો કળશ- શિવલિંગની ઉપર લટક્તા કળશમાં ભગવાન શંકરની પાંચ પુત્રીઓનું સ્થાન માનવામાં આવે છે.

8 / 8
જળસ્ત્રોત ભાગ- જે સ્થાનથી જળાભિષેક નું જળ નીચે ઉતરે છે, ત્યાં 33 કોટિ દેવીદેવતાનો વાસ હોય છે.

જળસ્ત્રોત ભાગ- જે સ્થાનથી જળાભિષેક નું જળ નીચે ઉતરે છે, ત્યાં 33 કોટિ દેવીદેવતાનો વાસ હોય છે.

Published On - 5:08 pm, Thu, 20 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.