Shani Nakshatra : થઈ ગયું શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ 1 વર્ષ સુધી રહેવું પડશે સાવધાન
જ્યોતિષશાસ્ત્રમાં કર્મના દાતા શનિના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે આ પરિવર્તને કારણે કેટલીક રાશિઓ પર અસર થશે.
કર્ક રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન અશુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કર્ક રાશિના લોકોની આસપાસનું વાતાવરણ થોડું નકારાત્મક રહેશે.