Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

ગંદા ઓશીકાનું કવર તમારી ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેને સમયસર બદલવું જોઈએ. ખરાબ રહેલા ઓશીકાના કવરથી સ્કિન સંબંધીત બિમારી થઈ શકે છે.

| Updated on: Jun 07, 2026 | 11:33 AM
1 / 7
વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રહેવું જરૂરી હોય છે.

વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રહેવું જરૂરી હોય છે.

2 / 7
ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ ન થાય તે માટે ઓશીકાનું કવર નિયમિત ધોવું અને સ્વચ્છ રાખવું જરૂરી છે.

ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ ન થાય તે માટે ઓશીકાનું કવર નિયમિત ધોવું અને સ્વચ્છ રાખવું જરૂરી છે.

3 / 7
મૃત ત્વચાના કોષો તમારા ઓશીકા પર એકઠા થઈ શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

મૃત ત્વચાના કોષો તમારા ઓશીકા પર એકઠા થઈ શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

4 / 7
વાળ અને ચહેરા પરથી નીકળતું વધારાનું તેલ ઓશીકા પર જમા થવાથી ત્વચાના રોમછિદ્રો (Pores) બંધ થવાની શક્યતા રહે છે.

વાળ અને ચહેરા પરથી નીકળતું વધારાનું તેલ ઓશીકા પર જમા થવાથી ત્વચાના રોમછિદ્રો (Pores) બંધ થવાની શક્યતા રહે છે.

5 / 7
તેલયુક્ત ત્વચા ધરાવતા લોકોએ દર ત્રણથી ચાર દિવસે તેમના ઓશીકાનું કવચ બદલવું જોઈએ.

તેલયુક્ત ત્વચા ધરાવતા લોકોએ દર ત્રણથી ચાર દિવસે તેમના ઓશીકાનું કવચ બદલવું જોઈએ.

6 / 7
માત્ર ઓશીકાનું કવર જ નહીં પણ ઓશીકાને પણ સમયાંતરે સૂર્યપ્રકાશમાં સાફ અને સૂકવવાની જરૂર છે.

માત્ર ઓશીકાનું કવર જ નહીં પણ ઓશીકાને પણ સમયાંતરે સૂર્યપ્રકાશમાં સાફ અને સૂકવવાની જરૂર છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us