
વ્યક્તિ જેમ જેમ મોટા થાય છે. ત્યારે તેની ઈચ્છાઓ પ્રબળ થતી હોય છે. જેથી તે વ્યક્તિને તેના શરીર સાથે લગાવ હોવાથી મૃત્યુ પછી પણ આત્મા ફરી શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. જેથી 5 વર્ષથી મોટી ઉંમરના લોકોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં શિશુ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સાધુ સંતોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી. આ તમામ લોકોના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતીનું TV9 ગુજરાતી પુષ્ટી કરતું નથી.)
Published On - 9:25 am, Fri, 21 February 25