
જો રોકાણકાર એક્ટિવ રીતે એક્સ્ટેન્શન વિકલ્પ પસંદ કરે છે, તો તેને દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા ફરજીયાત રહેશે. જો કે, જો તેઓ નિષ્ક્રિય એક્સ્ટેંશન (Passive Extension) મોડ પસંદ કરે છે, તો તેઓ કોઈપણ નવી રકમ ઉમેર્યા વિના પણ વ્યાજ મેળવતા રહેશે. હાલમાં, PPF વાર્ષિક 7.1% વ્યાજ દર આપે છે.

આનો અર્થ એ થયો કે, જો કોઈ રોકાણકારના ખાતામાં 10 લાખ રૂપિયાનું બેલેન્સ હોય અને તે કોઈ નવી રકમ ઉમેરતો નથી, તો પણ તેને દર વર્ષે લગભગ 71,000 રૂપિયાનું વ્યાજ મળશે.
Published On - 9:01 pm, Fri, 21 November 25