ટેક્સ બચાવવા માટે પોસ્ટ ઓફિસની યોજનામાં રોકાણ કરવાનું વિચારો છો? તો ધ્યાન રાખજો, આ સેવિંગ સ્કીમ્સમાં નથી મળતો 80Cનો લાભ

લોકો ટેક્સ બચાવવા માટે જુદા-જુદા વિકલ્પ વિશે વિચારતા હોય છે. તેમાંથી બેસ્ટ ઓપ્શન છે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ. મોટાભાગની નાની બચત યોજનાઓ આવકવેરાની કલમ 80Cનો લાભ આપે છે, પરંતુ પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જ્યાં આ લાભ મળતો નથી.

| Updated on: Feb 29, 2024 | 3:48 PM
4 / 5
પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમમાં પણ રોકાણકારોને આવકવેરાનો લાભ મળતો નથી. આ સ્કીમમાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો આ સ્કીમમાં મળેલા વ્યાજની રકમ મર્યાદા કરતાં વધારે થાય તો TDS કાપવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમમાં પણ રોકાણકારોને આવકવેરાનો લાભ મળતો નથી. આ સ્કીમમાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો આ સ્કીમમાં મળેલા વ્યાજની રકમ મર્યાદા કરતાં વધારે થાય તો TDS કાપવામાં આવે છે.

5 / 5
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર - આ સ્કીમની જાહેરાત મોદી સરકાર દ્વારા વર્ષ 2023 ના બજેટમાં કરવામાં આવી હતી. આ સ્કીમ પર પણ કોઈ ટેક્સ બેનિફિટ નથી. આ યોજનામાં તમારે વ્યાજની આવક પર ઈન્કમ ટેક્ષ ચૂકવવો પડે છે.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર - આ સ્કીમની જાહેરાત મોદી સરકાર દ્વારા વર્ષ 2023 ના બજેટમાં કરવામાં આવી હતી. આ સ્કીમ પર પણ કોઈ ટેક્સ બેનિફિટ નથી. આ યોજનામાં તમારે વ્યાજની આવક પર ઈન્કમ ટેક્ષ ચૂકવવો પડે છે.