સુરતના પિંજરત વિસ્તારમાં મંત્રી મુકેશ પટેલની હાજરીમાં 135 કરોડના વિકાસ પ્રકલ્પોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ઓલપાડ તાલુકાના દિહેણ ગામેથી સુ.જિ.પં.ની પિંજરત સીટમાં સમાવિષ્ટ કુલ 135  કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું વન,પાણી પુરવઠા અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

| Updated on: Mar 09, 2024 | 11:31 PM
4 / 5
ઓલપાડ-કુદીયાણા રોડથી કુવાદ ગામને જોડતો રોડ 1.30 કરોડ,દિહેણ- અરીયાણા રોડથી નહેર ઉપર ખોસાડિયા ગામનો ડામર રોડ 1.56 કરોડ, કુદિયાણા ઓલપાડ રોડથી કાસલા ખુર્દને જોડતો ડામર 1.90 કરોડ, કાછોલથી રાજહંસ સુધીનો ડામર રોડ 30  લાખ તથા દિહેણ ગ્રામ પંચાયત ઘર 17 લાખ અને છીણી ગ્રામ પંચાયત ઘર 17 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઓલપાડ-કુદીયાણા રોડથી કુવાદ ગામને જોડતો રોડ 1.30 કરોડ,દિહેણ- અરીયાણા રોડથી નહેર ઉપર ખોસાડિયા ગામનો ડામર રોડ 1.56 કરોડ, કુદિયાણા ઓલપાડ રોડથી કાસલા ખુર્દને જોડતો ડામર 1.90 કરોડ, કાછોલથી રાજહંસ સુધીનો ડામર રોડ 30  લાખ તથા દિહેણ ગ્રામ પંચાયત ઘર 17 લાખ અને છીણી ગ્રામ પંચાયત ઘર 17 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

5 / 5
કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું જેમાં આડમોર ગામે 20 લાખના ખર્ચે પ્રોટેક્સન વોલ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 5.11 કરોડના ખર્ચે કુલ 146 નવનિર્મિત આવાસો પૈકી બરબોધન ગામે 45,તેના ગામે 20,દિહેણ ગામે 49, અરીયાણા 25 અને સેગવાછામા ગામે 7 આવાસો તથા ટુંડા ગ્રામ પંચાયત ઘર 17 લાખના ખર્ચે નિર્માણ થયેલ વિકાસ કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું જેમાં આડમોર ગામે 20 લાખના ખર્ચે પ્રોટેક્સન વોલ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 5.11 કરોડના ખર્ચે કુલ 146 નવનિર્મિત આવાસો પૈકી બરબોધન ગામે 45,તેના ગામે 20,દિહેણ ગામે 49, અરીયાણા 25 અને સેગવાછામા ગામે 7 આવાસો તથા ટુંડા ગ્રામ પંચાયત ઘર 17 લાખના ખર્ચે નિર્માણ થયેલ વિકાસ કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.