રામસેતુ, રામમંદિર અને રામને કાલ્પનિક ગણાવનાર કોંગ્રેસે લીધો ચોંકાવનારો નિર્ણય

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. ભૂતકાળમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવનાર કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.

| Updated on: Jan 10, 2024 | 10:03 PM
4 / 5
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ના થવાને લઇ કોંગ્રેસમાં બે મત સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાના બે મત સામે આવ્યા છે. શક્તિસિંહ ગોહિલે રામ મંદિર પૂર્ણ ના થયું હોવાથી ના જવાના નિર્ણયને આવકાર્યો છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી રાષ્ટ્રીય કોંગ્રેસને સલાહ  આપી છે. મોઢવાડિયાએ કહ્યું કોંગ્રેસે આવા રાજકીય નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ. વધુમાં કહ્યું ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ના થવાને લઇ કોંગ્રેસમાં બે મત સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાના બે મત સામે આવ્યા છે. શક્તિસિંહ ગોહિલે રામ મંદિર પૂર્ણ ના થયું હોવાથી ના જવાના નિર્ણયને આવકાર્યો છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી રાષ્ટ્રીય કોંગ્રેસને સલાહ આપી છે. મોઢવાડિયાએ કહ્યું કોંગ્રેસે આવા રાજકીય નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ. વધુમાં કહ્યું ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે.

5 / 5
આપને જણાવી દઈએ કે કોંગસે ભૂતકાળમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા અને રામસેતુના મુદ્દે પણ સોંગદનામું દાખલ કરેલુ. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું છે.

આપને જણાવી દઈએ કે કોંગસે ભૂતકાળમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા અને રામસેતુના મુદ્દે પણ સોંગદનામું દાખલ કરેલુ. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું છે.

Published On - 9:54 pm, Wed, 10 January 24