
દુર્વાને એવી જગ્યાએ રાખો કે જ્યાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. તેમજ દિવસમાં એક વાર દુર્વાને પાણી પીવડાવો.

દુર્વામાં તમે મહિનામાં એક વખત છાણિયુ ખાતર નાખો. જેથી દુર્વાનો ઝડપથી વિકાસ થાય છે.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Freepik