સપ્ટેમ્બરમાં આ 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, થશે મોટો ધનલાભ ! જાણી લો

વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે પિતૃ પક્ષ દરમિયાન સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને જોવા મળશે, જેના પરિણામે કેટલીક રાશિઓ માટે શુભ સમયની શરૂઆત થઈ શકે છે.

| Updated on: Jul 28, 2025 | 4:54 PM
4 / 6
સૂર્ય અને ચંદ્રગ્રહણનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયમાં કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે મહત્વપૂર્ણ વધઘટ જોવા મળી શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો લાભદાયી થઈ શકે છે અને જૂના રોકાણોમાંથી અનપેક્ષિત નફો મળવાની શક્યતા રહેશે. રિયલ એસ્ટેટ અથવા અન્ય સંપત્તિમાંથી આવકના સ્ત્રોત ખૂલવા તરફ સંકેત છે. આ અવધિ દરમિયાન તમે બચત કરવાની દૃઢતા દાખવી શકો છો.નોકરીમાં રહેલા જાતકોને ઉન્નતિ અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. સાથે જ, તમે જે યોજનાઓને ધ્યાને લઈ અમલમાં લાવશો તેમાં સફળતા મળવાની શકયતા રહેશે.

સૂર્ય અને ચંદ્રગ્રહણનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયમાં કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે મહત્વપૂર્ણ વધઘટ જોવા મળી શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો લાભદાયી થઈ શકે છે અને જૂના રોકાણોમાંથી અનપેક્ષિત નફો મળવાની શક્યતા રહેશે. રિયલ એસ્ટેટ અથવા અન્ય સંપત્તિમાંથી આવકના સ્ત્રોત ખૂલવા તરફ સંકેત છે. આ અવધિ દરમિયાન તમે બચત કરવાની દૃઢતા દાખવી શકો છો.નોકરીમાં રહેલા જાતકોને ઉન્નતિ અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. સાથે જ, તમે જે યોજનાઓને ધ્યાને લઈ અમલમાં લાવશો તેમાં સફળતા મળવાની શકયતા રહેશે.

5 / 6
સૂર્ય અને ચંદ્રગ્રહણનો સમય કર્ક રાશિ માટે શુભ પરિણામો લાવી શકે છે. આ દોરાન તમે નાણાકીય રીતે લાભ થવાની તકો ઊભી થઈ શકે છે. જૂના રોકાણો ફળ આપશે અથવા કોઈ નવી આવકની તક પ્રાપ્ત થશે.વ્યવસાય અને નોકરી ક્ષેત્રે તમારી સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં આનંદદાયક ઘટના બની શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણક્ષેત્રે સફળતાપૂર્વક પસાર થઈ શકે છે. સાથે જ, કેટલાક માટે ઈચ્છિત પરિણામો મળવાની શક્યતા પણ રહેશે. કાયદેસર વિષયોમાં પણ તમે તમારા પક્ષે નિર્ણય મળવાની આશા રાખી શકો છો, જે કારકિર્દીને નવી દિશા આપી શકે છે.

સૂર્ય અને ચંદ્રગ્રહણનો સમય કર્ક રાશિ માટે શુભ પરિણામો લાવી શકે છે. આ દોરાન તમે નાણાકીય રીતે લાભ થવાની તકો ઊભી થઈ શકે છે. જૂના રોકાણો ફળ આપશે અથવા કોઈ નવી આવકની તક પ્રાપ્ત થશે.વ્યવસાય અને નોકરી ક્ષેત્રે તમારી સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં આનંદદાયક ઘટના બની શકે છે અને સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણક્ષેત્રે સફળતાપૂર્વક પસાર થઈ શકે છે. સાથે જ, કેટલાક માટે ઈચ્છિત પરિણામો મળવાની શક્યતા પણ રહેશે. કાયદેસર વિષયોમાં પણ તમે તમારા પક્ષે નિર્ણય મળવાની આશા રાખી શકો છો, જે કારકિર્દીને નવી દિશા આપી શકે છે.

6 / 6
( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )  (Credits: - Canva)

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)

Published On - 7:46 pm, Thu, 24 July 25