Phone case disadvantages : ફોનમાં કવર કેમ ન લગાવવું જોઈએ? 5 સૌથી મોટા ગેરફાયદા જાણો

ઘણા લોકો ફોન કવરનો ઉપયોગ કરે છે, પરંતુ શું તે ફાયદાકારક છે? અહીં તમને ફોન કવર ન લગાવવાના 5 મુખ્ય ફાયદાઓ સમજાવીશું.

| Updated on: Sep 20, 2025 | 9:54 PM
4 / 5
સ્માર્ટફોન પર કવર ચડાવવાથી વાયરલેસ સિગ્નલોમાં ખલેલ પહોંચી શકે છે, જેનાથી મોબાઇલ ડેટા કનેક્શન અને કૉલ ગુણવત્તા પર અસર પડે છે.

સ્માર્ટફોન પર કવર ચડાવવાથી વાયરલેસ સિગ્નલોમાં ખલેલ પહોંચી શકે છે, જેનાથી મોબાઇલ ડેટા કનેક્શન અને કૉલ ગુણવત્તા પર અસર પડે છે.

5 / 5
પ્રીમિયમ સ્માર્ટફોનની સાચી સુંદરતા ઘણીવાર કવરની નીચે છુપાયેલી હોય છે, જે તેમના દેખાવ અને એક્સપેરિયન્સ ઘટાડે છે.

પ્રીમિયમ સ્માર્ટફોનની સાચી સુંદરતા ઘણીવાર કવરની નીચે છુપાયેલી હોય છે, જે તેમના દેખાવ અને એક્સપેરિયન્સ ઘટાડે છે.