Pant Surname History : રિષભ પંતની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પંત અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Jul 29, 2025 | 9:32 AM
4 / 9
"પાંડ" શબ્દ "પંત" બન્યો, જે સમય જતાં આદરણીય અટક તરીકે ઉપયોગમાં લેવા લાગ્યો.

"પાંડ" શબ્દ "પંત" બન્યો, જે સમય જતાં આદરણીય અટક તરીકે ઉપયોગમાં લેવા લાગ્યો.

5 / 9
છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં ઘણા બ્રાહ્મણ અધિકારીઓ હતા જેમને "પંત" ઉપનામથી ઓળખવામાં આવતા હતા.

છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં ઘણા બ્રાહ્મણ અધિકારીઓ હતા જેમને "પંત" ઉપનામથી ઓળખવામાં આવતા હતા.

6 / 9
પેશ્વા (મુખ્ય સેનાપતિ અથવા વહીવટકર્તા) નું બિરુદ પણ પાછળથી બ્રાહ્મણોને આપવામાં આવ્યું હતું, અને ક્યારેક તેને "પંત" અટક સાથે પણ ઓળખવામાં આવતું હતું.

પેશ્વા (મુખ્ય સેનાપતિ અથવા વહીવટકર્તા) નું બિરુદ પણ પાછળથી બ્રાહ્મણોને આપવામાં આવ્યું હતું, અને ક્યારેક તેને "પંત" અટક સાથે પણ ઓળખવામાં આવતું હતું.

7 / 9
પંત અટક ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં પણ જોવા મળે છે. ત્યાં તે પ્રાચીન કશ્યપ ગોત્ર બ્રાહ્મણોમાં જોવા મળે છે.

પંત અટક ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કુમાઉ અને ગઢવાલ પ્રદેશોમાં પણ જોવા મળે છે. ત્યાં તે પ્રાચીન કશ્યપ ગોત્ર બ્રાહ્મણોમાં જોવા મળે છે.

8 / 9
પંત અટક ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણ, દેશસ્થ બ્રાહ્મણ સમુદાયમાં જોવા મળે છે. તેમજ ઉત્તરાખંડમાં સારસ્વત અને કશ્યપ ગોત્રના બ્રાહ્મણોમાં પણ આ અટક જોવા મળે છે.

પંત અટક ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રાહ્મણ, દેશસ્થ બ્રાહ્મણ સમુદાયમાં જોવા મળે છે. તેમજ ઉત્તરાખંડમાં સારસ્વત અને કશ્યપ ગોત્રના બ્રાહ્મણોમાં પણ આ અટક જોવા મળે છે.

9 / 9
પંત અટક ધરાવતા પરિવારો પરંપરાગત રીતે જ્યોતિષ, પુરોહિત, વહીવટ અને શાસ્ત્રોના અભ્યાસ તરફ વલણ ધરાવતા રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

પંત અટક ધરાવતા પરિવારો પરંપરાગત રીતે જ્યોતિષ, પુરોહિત, વહીવટ અને શાસ્ત્રોના અભ્યાસ તરફ વલણ ધરાવતા રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

Published On - 9:29 am, Tue, 29 July 25