Breaking News : નહીં સુધરે પાકિસ્તાન.. હિન્દુઓને મારનાર અને ઓપરેશન સિંદુરમાં જહન્નમ પહોંચનાર મુસ્લિમ આતંકીઓને પાકિસ્તાન આપશે 1-1 કરોડ નું ઈનામ !

પાકિસ્તાન સરકારે ઓપરેશન સિંધુમાં મૃત્યુ પામેલા મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોને 14 કરોડ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દરેક મૃતક માટે 1 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

| Updated on: May 14, 2025 | 5:15 PM
1 / 7
પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહરને રૂપિયા 14 કરોડ વળતરના રૂપમાં ચૂકવવાની વાત સામે આવી છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના પરિવારના 14 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ માહિતી પાકિસ્તાની મીડિયા અહેવાલ દ્વારા સામે આવી છે.

પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહરને રૂપિયા 14 કરોડ વળતરના રૂપમાં ચૂકવવાની વાત સામે આવી છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના પરિવારના 14 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ માહિતી પાકિસ્તાની મીડિયા અહેવાલ દ્વારા સામે આવી છે.

2 / 7
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દરેક મૃત્યુ પામેલા માટે રૂપિયા 1 કરોડનું વળતર મંજૂર કર્યું છે, જે તેમના કાનૂની વારસદારોને ચુકવવામાં આવશે. યુદ્ધમાં અઝહરની મોટી બહેન અને તેના પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભાણેજ તથા વિસ્તારના અન્ય બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ એક નિવેદનમાં અઝહરે પોતે આ માહિતી પુષ્ટિ કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દરેક મૃત્યુ પામેલા માટે રૂપિયા 1 કરોડનું વળતર મંજૂર કર્યું છે, જે તેમના કાનૂની વારસદારોને ચુકવવામાં આવશે. યુદ્ધમાં અઝહરની મોટી બહેન અને તેના પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભાણેજ તથા વિસ્તારના અન્ય બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ એક નિવેદનમાં અઝહરે પોતે આ માહિતી પુષ્ટિ કરી હતી.

3 / 7
અહેવાલ અનુસાર, જો મસૂદ અઝહર એકમાત્ર કાનૂની વારસદાર તરીકે જાહેર થાય છે, તો તે આખા રૂપિયા 14 કરોડનો હકદાર બની શકે છે.

અહેવાલ અનુસાર, જો મસૂદ અઝહર એકમાત્ર કાનૂની વારસદાર તરીકે જાહેર થાય છે, તો તે આખા રૂપિયા 14 કરોડનો હકદાર બની શકે છે.

4 / 7
ભારતીય સેનાએ 7 મેના રોજ થયેલા ઓપરેશન સિંદૂરને ચોક્કસ રીતે આ Terrorist infrastructureને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નાગરિક વિસ્તારને નુકસાન થયું નથી.

ભારતીય સેનાએ 7 મેના રોજ થયેલા ઓપરેશન સિંદૂરને ચોક્કસ રીતે આ Terrorist infrastructureને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નાગરિક વિસ્તારને નુકસાન થયું નથી.

5 / 7
અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સરકારે ઓપરેશન દરમિયાન ધરાશાયી થયેલ ઘરોને ફરીથી નિર્માણ કરવાની યોજનાઓ બનાવી છે. ભારતીય રક્ષણ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઘરો ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ માટે વપરાઈ શકે છે.

અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સરકારે ઓપરેશન દરમિયાન ધરાશાયી થયેલ ઘરોને ફરીથી નિર્માણ કરવાની યોજનાઓ બનાવી છે. ભારતીય રક્ષણ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઘરો ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ માટે વપરાઈ શકે છે.

6 / 7
જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક — જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉમ્સાન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે — બહાવલપુરમાં આવેલા સ્થળે મોટી લક્ષ્યભૂમિ હતું, જે લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક — જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉમ્સાન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે — બહાવલપુરમાં આવેલા સ્થળે મોટી લક્ષ્યભૂમિ હતું, જે લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

7 / 7
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગેની તેમની પ્રથમ ભાષણમાં ચેતવણી આપી હતી કે ભારત આગામી દિવસોમાં પાકિસ્તાનના પગલાં પર નજર રાખશે, ખાસ કરીને બંને દેશોની સંવેદનશીલ cessefire સંમતિ પછી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગેની તેમની પ્રથમ ભાષણમાં ચેતવણી આપી હતી કે ભારત આગામી દિવસોમાં પાકિસ્તાનના પગલાં પર નજર રાખશે, ખાસ કરીને બંને દેશોની સંવેદનશીલ cessefire સંમતિ પછી.