Tips And Tricks: ડુંગળીનો ઉપયોગ આ રીતે કરો, ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે

ડુંગળીનો ઉપયોગ મોટાભાગના લોકો મસાલાથી લઈને શાકભાજીની ગ્રેવી બનાવવા સુધી કરે છે. ડુંગળીનો ઉપયોગ ફક્ત રસોઈ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા હેતુઓ માટે પણ થઈ શકે છે.

| Updated on: Sep 20, 2025 | 8:45 PM
4 / 6
જો તમને તમારા ચહેરા પર વારંવાર ખીલ થાય છે, તો ડુંગળીનો રસ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આને તમારા ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ બંને ઓછા થશે, જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આને 15 થી 20 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ નાખો.

જો તમને તમારા ચહેરા પર વારંવાર ખીલ થાય છે, તો ડુંગળીનો રસ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આને તમારા ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ બંને ઓછા થશે, જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આને 15 થી 20 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવો અને પછી તેને પાણીથી ધોઈ નાખો.

5 / 6
ઘણા લોકો ફરિયાદ કરે છે કે, તેમના ઢોસા તવા પર ચોંટી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ડુંગળીને કાપીને તવા પર ઘસો. આ પછી, જ્યારે તમે ખીરું નાખો છો, ત્યારે ઢોસા ચોંટશે નહીં.

ઘણા લોકો ફરિયાદ કરે છે કે, તેમના ઢોસા તવા પર ચોંટી જાય છે. આ સમસ્યાથી બચવા માટે ડુંગળીને કાપીને તવા પર ઘસો. આ પછી, જ્યારે તમે ખીરું નાખો છો, ત્યારે ઢોસા ચોંટશે નહીં.

6 / 6
ડુંગળીનો રસ કાઢો, થોડું પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને એવા ખૂણામાં સ્પ્રે કરો કે, જ્યાં જંતુઓનું જોખમ વધારે હોય. આની ગંધ જંતુઓને અને ગરોળીને ભગાડે છે. આ રીતે, ડુંગળી તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.

ડુંગળીનો રસ કાઢો, થોડું પાણી ઉમેરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને એવા ખૂણામાં સ્પ્રે કરો કે, જ્યાં જંતુઓનું જોખમ વધારે હોય. આની ગંધ જંતુઓને અને ગરોળીને ભગાડે છે. આ રીતે, ડુંગળી તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.