
અગાઉ, નિફ્ટીએ ઓગસ્ટ 2011 અને ઓક્ટોબર 2018 માં RSI 22 ના સ્તરને સ્પર્શ કરીને પુનરાગમન કર્યું હતું અને આ તે સમય હતો જ્યારે બજાર નોંધપાત્ર રીતે ઘટ્યું હતું.

જે અગાઉ 2008ની મંદીમાં પણ નિફ્ટીએ RSI 22ના સ્તરને સ્પર્શ્યા બાદ જ પુનરાગમન કર્યું હતું. ત્યારે હવે હાલ પણ નિફ્ટી 22ના સ્તરે પહોચી ગયું છે અહીંથી સંભાવનાઓ દેખાઈ રહી છે ફરી નિફ્ટીના ઉછાળો થઈ શકે છે જેથી માર્કેમાં પણ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરુર લેેવી.