
આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને મુલાકાત ન લેવા અપીલ કરાઈ છે.

25 અને 26 જાન્યુઆરી બાદ પ્રવાસીઓ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ શકશે.

આ બે દિવસ દરમિયાન માત્ર જળચર પક્ષીઓની જ મતગણતરી હાથ ધરાનાર છે.
Published On - 5:44 pm, Fri, 24 January 25