આ વિકએન્ડમાં નળ સરોવર જવાનું વિચારી રહ્યા હો તો ના જતા, 25-26 જાન્યુ. દરમિયાન આ કારણથી પ્રવાસીઓ માટે રહેશે બંધ- Photos

નળ સરોવર પક્ષી અભયારણ્યમાં બે દિવસ 25 અને 26 જાન્યુઆરી દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ બે દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

| Updated on: Jan 24, 2025 | 5:53 PM
4 / 6
આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે  સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને મુલાકાત ન લેવા અપીલ કરાઈ છે.

આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને મુલાકાત ન લેવા અપીલ કરાઈ છે.

5 / 6
25 અને 26 જાન્યુઆરી બાદ પ્રવાસીઓ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ શકશે.

25 અને 26 જાન્યુઆરી બાદ પ્રવાસીઓ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ શકશે.

6 / 6
આ બે દિવસ દરમિયાન માત્ર જળચર પક્ષીઓની જ મતગણતરી હાથ ધરાનાર છે.

આ બે દિવસ દરમિયાન માત્ર જળચર પક્ષીઓની જ મતગણતરી હાથ ધરાનાર છે.

Published On - 5:44 pm, Fri, 24 January 25