જો ઘરમાં અચાનક અરીસો તૂટી જાય તો…? જાણો આને ક્યારે શુકન સમજવું કે અપશુકન

Astro Tips : ઘરમાં કાચ કે અરીસો તૂટે તો ઘણીવાર લોકો ડરી જાય છે. તો અચાનક તૂટેલો અરીસો શું સૂચવે છે, તેની પાછળનું કારણ શું છે? આવો જાણીએ કે તેની પાછળ શું છુપાયેલું છે. કાચનું તુટવું તે શુભ સંકેતો પણ આપે છે.

| Updated on: Jan 02, 2025 | 12:55 PM
4 / 6
વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય પણ ગોળાકાર અને ધારવાળા અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. ગોળાકારને બદલે તમે અષ્ટકોણ અરીસો સ્થાપિત કરી શકો છો એટલે કે આઠ ખૂણાવાળો ધારદાર અરીસો લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને સમસ્યાઓ સર્જાય છે.

વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય પણ ગોળાકાર અને ધારવાળા અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. ગોળાકારને બદલે તમે અષ્ટકોણ અરીસો સ્થાપિત કરી શકો છો એટલે કે આઠ ખૂણાવાળો ધારદાર અરીસો લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને સમસ્યાઓ સર્જાય છે.

5 / 6
બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. જો સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, તો તેમાં થોડું કપડું ઢાંકી રાખવું જોઈએ.

બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. જો સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, તો તેમાં થોડું કપડું ઢાંકી રાખવું જોઈએ.

6 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો લગાવવા માટે ઉત્તર-પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં અરીસો લગાવવાથી સમસ્યાઓ ધીમે-ધીમે પોતાની મેળે જ દૂર થઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો લગાવવા માટે ઉત્તર-પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં અરીસો લગાવવાથી સમસ્યાઓ ધીમે-ધીમે પોતાની મેળે જ દૂર થઈ જાય છે.

Published On - 12:51 pm, Thu, 2 January 25