Railway Rules: મુસાફરી દરમિયાન ટ્રેન ટિકિટ ખોવાઈ ગઈ? હવે આગળ શું? રેલવેનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

ભારતીય રેલવે આમ જોવા જઈએ તો યાત્રા માટેનું સાધન નથી પરંતુ લાખો લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દરરોજ, લાખો મુસાફરો કામ, અભ્યાસ, પરિવાર અથવા મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. એવામાં સવાલ એ છે કે, યાત્રા દરમિયાન ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું?

| Updated on: Oct 23, 2025 | 3:02 PM
4 / 6
ઈ-ટિકિટ હોય તો મુસાફરી દરમિયાન ID બતાવવું ફરજિયાત છે. ID ભૂલી જવાથી મુસાફરને ટિકિટ વગરનો ગણવામાં આવે છે. આવા કિસ્સામાં, મુસાફર ભાડું અને દંડ ચૂકવીને તે જ બર્થ પર મુસાફરી ચાલુ રાખી શકે છે.

ઈ-ટિકિટ હોય તો મુસાફરી દરમિયાન ID બતાવવું ફરજિયાત છે. ID ભૂલી જવાથી મુસાફરને ટિકિટ વગરનો ગણવામાં આવે છે. આવા કિસ્સામાં, મુસાફર ભાડું અને દંડ ચૂકવીને તે જ બર્થ પર મુસાફરી ચાલુ રાખી શકે છે.

5 / 6
મુસાફરોની સુવિધા માટે ભલામણ કરવામાં આવે છે કે, તમે હંમેશા તમારા ફોનમાં તમારી ઈ-ટિકિટનો સ્ક્રીનશોટ પાડો અને તેની પ્રિન્ટેડ કોપી પણ સાથે રાખો. તમારી કાઉન્ટર ટિકિટને સુરક્ષિત જગ્યાએ રાખો. તમારા આઈડી અને ટિકિટને એકસાથે રાખવાથી કોઈપણ મુશ્કેલી ટાળી શકાય છે.

મુસાફરોની સુવિધા માટે ભલામણ કરવામાં આવે છે કે, તમે હંમેશા તમારા ફોનમાં તમારી ઈ-ટિકિટનો સ્ક્રીનશોટ પાડો અને તેની પ્રિન્ટેડ કોપી પણ સાથે રાખો. તમારી કાઉન્ટર ટિકિટને સુરક્ષિત જગ્યાએ રાખો. તમારા આઈડી અને ટિકિટને એકસાથે રાખવાથી કોઈપણ મુશ્કેલી ટાળી શકાય છે.

6 / 6
આ રેલવે નિયમો મુસાફરીને સરળ બનાવતા નથી પરંતુ મુસાફરોને સલામત અને ટેન્શન-ફ્રી મુસાફરીની ખાતરી પણ આપે છે.

આ રેલવે નિયમો મુસાફરીને સરળ બનાવતા નથી પરંતુ મુસાફરોને સલામત અને ટેન્શન-ફ્રી મુસાફરીની ખાતરી પણ આપે છે.