હનુમાનજીને 5 ભાઈ અને એક પુત્ર છે, તેમના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણો

હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે, પરંતુ કેટલીક માન્યતાઓ અનુસાર તેમની પત્ની સુવર્ચલા હતી અને તેમને 5 ભાઈઓ હતા,મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન.તો આજે આપણે હનુમાનજીના પરિવાર વિશે વિસ્તારથી જાણીશું.

| Updated on: Apr 15, 2025 | 3:06 PM
4 / 12
 પરંતુ હનુમાનજીના ભાઈઓ અને તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીના ભાઈ કોણ હતા અને તેમના પરિવારમાં કેટલા સભ્યો હતા.( photo :canva)

પરંતુ હનુમાનજીના ભાઈઓ અને તેમના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીના ભાઈ કોણ હતા અને તેમના પરિવારમાં કેટલા સભ્યો હતા.( photo :canva)

5 / 12
હનુમાનજીની માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું.હનુમાનજીના 5 ભાઈઓ હતા, જેમના નામ હતા મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન હતુ. ( photo :canva)

હનુમાનજીની માતાનું નામ અંજલિ અને પિતાનું નામ કેસરી હતું.હનુમાનજીના 5 ભાઈઓ હતા, જેમના નામ હતા મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન હતુ. ( photo :canva)

6 / 12
ધાર્મિક માન્યતા અનુસાર મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ફળોના રાજા કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે. ( photo : Shri Hanuman Temple Salangpur)

ધાર્મિક માન્યતા અનુસાર મંગળવાર અને શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ફળોના રાજા કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે. ( photo : Shri Hanuman Temple Salangpur)

7 / 12
સૂર્ય દેવ પાસેથી જ્ઞાન મેળવવા માટે હનુમાનને લગ્ન કરવા પડ્યા. કેટલાક એવા જ્ઞાન હતા જે લગ્ન પછી જ શીખી શકાય છે, તેથી સૂર્યદેવની સલાહ પર હનુમાનજીએ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કર્યા. તેલંગાણામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સુવર્ચલા સાથે બિરાજમાન છે. ( photo :canva)

સૂર્ય દેવ પાસેથી જ્ઞાન મેળવવા માટે હનુમાનને લગ્ન કરવા પડ્યા. કેટલાક એવા જ્ઞાન હતા જે લગ્ન પછી જ શીખી શકાય છે, તેથી સૂર્યદેવની સલાહ પર હનુમાનજીએ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કર્યા. તેલંગાણામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સુવર્ચલા સાથે બિરાજમાન છે. ( photo :canva)

8 / 12
એકવાર હનુમાનજીએ દેવી સીતાને પૂછ્યું કે તે સિંદૂર કેમ લગાવો છે? ત્યારે સીતાજીએ કહ્યું કે ભગવાન શ્રી રામ તેમના પતિ છે અને તેઓ તેમની રક્ષા અને લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે ( photo :canva)

એકવાર હનુમાનજીએ દેવી સીતાને પૂછ્યું કે તે સિંદૂર કેમ લગાવો છે? ત્યારે સીતાજીએ કહ્યું કે ભગવાન શ્રી રામ તેમના પતિ છે અને તેઓ તેમની રક્ષા અને લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે ( photo :canva)

9 / 12
આ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે, જો દેવી સીતાજી આ નાનકડા સિંદૂર લગાવવાથી ભગવાનની ઉંમર વધારી શકે છે તો તેમના નામથી આખા શરીર પર કેમ ન લગાવે અને તેમણે આખા શરીર પર સિંદૂર લગાવ્યું. કારણ કે સિંદૂરને બજરંગ પણ કહેવામાં આવે છે, તેથી તેને બજરંગબલી તરીકે ઓળખવામાં આવે છે અને તેને સિંદૂર ચઢાવવામાં આવે છે. ( photo :canva)

આ સાંભળીને હનુમાનજીએ વિચાર્યું કે, જો દેવી સીતાજી આ નાનકડા સિંદૂર લગાવવાથી ભગવાનની ઉંમર વધારી શકે છે તો તેમના નામથી આખા શરીર પર કેમ ન લગાવે અને તેમણે આખા શરીર પર સિંદૂર લગાવ્યું. કારણ કે સિંદૂરને બજરંગ પણ કહેવામાં આવે છે, તેથી તેને બજરંગબલી તરીકે ઓળખવામાં આવે છે અને તેને સિંદૂર ચઢાવવામાં આવે છે. ( photo :canva)

10 / 12
હનુમાનજી બ્રહ્મચારી હતા પરંતુ તેમને એક પુત્ર મકરધ્વજ પણ હતો. મકરધ્વજનો જન્મ માછલીના પેટમાંથી થયો હતો. એવું કહેવાય છે કે, જ્યારે હનુમાનજી આખી લંકા સળગાવીને સમુદ્રમાં પોતાની પૂંછડીની આગ ઓલવવા ગયા ત્યારે તેમનો પરસેવો માછલી ગળી ગઈ અને આ પરસેવાથી મકરધ્વજનો જન્મ થયો હતો.( photo :canva)

હનુમાનજી બ્રહ્મચારી હતા પરંતુ તેમને એક પુત્ર મકરધ્વજ પણ હતો. મકરધ્વજનો જન્મ માછલીના પેટમાંથી થયો હતો. એવું કહેવાય છે કે, જ્યારે હનુમાનજી આખી લંકા સળગાવીને સમુદ્રમાં પોતાની પૂંછડીની આગ ઓલવવા ગયા ત્યારે તેમનો પરસેવો માછલી ગળી ગઈ અને આ પરસેવાથી મકરધ્વજનો જન્મ થયો હતો.( photo :canva)

11 / 12
તેલંગાણામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એક અદ્ભુત મંદિર છે જ્યાં ભગવાન હનુમાન તેમની પત્ની સાથે બિરાજમાન છે. અહીં દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરવાથી પતિ-પત્ની વચ્ચેની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

તેલંગાણામાં એક મંદિર છે, જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એક અદ્ભુત મંદિર છે જ્યાં ભગવાન હનુમાન તેમની પત્ની સાથે બિરાજમાન છે. અહીં દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરવાથી પતિ-પત્ની વચ્ચેની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

12 / 12
આ માહિતી વિવિધ લોકમાન્યતા અને ધાર્મિક કથાઓના આધારે શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ TV9 ગુજરાતી આની કોઈ પુષ્ટિ કરતું નથી.

આ માહિતી વિવિધ લોકમાન્યતા અને ધાર્મિક કથાઓના આધારે શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ TV9 ગુજરાતી આની કોઈ પુષ્ટિ કરતું નથી.

Published On - 9:42 am, Mon, 7 April 25