લંડન સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરના 11મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી, જુઓ Photos

સદગુરૂ શાસ્ત્રી  આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત  સ્વામિનારાયણ મંદિર કુમકુમ London - યુકે ખાતે 11 મા પાટોત્સવ પ્રસંગે  સ્વામિનારાયણ ભગવાનનું પૂજન, અર્ચન કરી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.

| Edited By: | Updated on: Aug 09, 2024 | 9:05 PM
4 / 5
મંદિરોમાં જવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે. 

મંદિરોમાં જવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે. 

5 / 5
અંતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને લંડનમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી થી.

અંતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને લંડનમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી થી.

Published On - 9:05 pm, Fri, 9 August 24