
બેંકમાં નોમિનીનું નામ એટલા માટે આપવામાં આવે છે કે,શું આનાથી પરિવાર લાંબી કાનૂની કાર્યવાહીમાં ફસાઈ જશે નહીં. હા, નોમિની વિના, પૈસા અટવાઈ જશે. પરિણામે, પરિવારને બેંકોમાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે અને અસંખ્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.

મોટાભાગના લોકો નોમિની પોતાના નજીકના જેમ કે,પતિ કે પત્ની દીકરી કે પછી માતા-પિતા પોતાના બાળકોને જ નોમિની બનાવે છે. જેને સુરક્ષિત પૈસા મળે. ક્લેમ ત્યારે જ માન્ય રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ મૃતક હોલ્ડરનું ડેથ સર્ટિફિકેટ અને આઈડી પ્રુફ લઈને આવે. બેંક જરુરી તપાસ કર્યા બાદ બેલેન્સ ટ્રાન્સફરમાં કરી દે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- CANVA)
Published On - 6:40 am, Thu, 13 November 25