Income tax notice : ભૂલથી પણ ન કરતાં આ 5 પ્રકારના આર્થિક વ્યવહાર, નહીં તો તમને મળશે આવકવેરા વિભાગ તરફથી નોટિસ

આવકવેરા વિભાગ તમારા દરેક મોટા વ્યવહાર પર નજર રાખે છે. જ્યાં પણ તેને કંઈક શંકા જાય. તે તમને ત્યાં નોટિસ આપશે. તેથી, ખાસ કરીને રોકડ દ્વારા ચુકવણી કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખો.

| Updated on: Apr 15, 2025 | 4:11 PM
4 / 6
શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ : જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં ₹10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તેની જાણકારી પણ આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. એના આધારે તમને નોટિસ મળી શકે છે. જોકે, દરેક વખતે નોટિસ આવે એ જરૂરી નથી, પણ તમે તેમના રડારમાં આવી શકો છો.

શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ : જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં ₹10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તેની જાણકારી પણ આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. એના આધારે તમને નોટિસ મળી શકે છે. જોકે, દરેક વખતે નોટિસ આવે એ જરૂરી નથી, પણ તમે તેમના રડારમાં આવી શકો છો.

5 / 6
ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવવું : જો તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ₹1 લાખથી વધુ રકમમાં ચેક અથવા ઑફલાઇન રીતે ચૂકવો છો, તો આવકવેરા વિભાગ આ પર ધ્યાન આપી શકે છે અને નોટિસ આપી શકે છે.

ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવવું : જો તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ₹1 લાખથી વધુ રકમમાં ચેક અથવા ઑફલાઇન રીતે ચૂકવો છો, તો આવકવેરા વિભાગ આ પર ધ્યાન આપી શકે છે અને નોટિસ આપી શકે છે.

6 / 6
મિલકત ખરીદતી વખતે રોકડ ચુકવણી : જો તમે ₹30 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અને તેમાં કોઈ પણ પ્રકારની રોકડ ચુકવણી કરો છો, તો તેનું નોંધાવવું જરૂરી છે. કેટલાક શહેરોમાં આ મર્યાદા ₹20 લાખ અથવા ₹50 લાખ પણ હોઈ શકે છે. આવકવેરા વિભાગ તમારા આવકના સ્ત્રોત વિશે વિગતો માંગે તેવી શક્યતા ઊભી થાય છે. (All Image - Canva)

મિલકત ખરીદતી વખતે રોકડ ચુકવણી : જો તમે ₹30 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અને તેમાં કોઈ પણ પ્રકારની રોકડ ચુકવણી કરો છો, તો તેનું નોંધાવવું જરૂરી છે. કેટલાક શહેરોમાં આ મર્યાદા ₹20 લાખ અથવા ₹50 લાખ પણ હોઈ શકે છે. આવકવેરા વિભાગ તમારા આવકના સ્ત્રોત વિશે વિગતો માંગે તેવી શક્યતા ઊભી થાય છે. (All Image - Canva)