વિદેશની ધરતી પર ભારતીયોએ કર્યું શાસ્ત્ર પૂજન, કેલિફોર્નિયામાં કનકસિંહજી અને ફાલ્ગુનીબા ઝાલાની રેસિડન્સ ખાતે દશેરાનો ઉત્સવ ઉજવાયો, જુઓ Photos

અમેરિકામાં કનકસિંહજી ઝાલાના નિવાસસ્થાને 120 થી વધુ ક્ષત્રિય સભ્યો સાથે ભવ્ય દશેરા ઉત્સવ ઉજવાયો. શ્રદ્ધાપૂર્વક શસ્ત્ર પૂજા, આરતી અને આશીર્વચન સાથે ધર્મની જીત અને અધર્મના નાશનો સંદેશ અપાયો.

| Updated on: Oct 06, 2025 | 5:30 PM
4 / 6
આ ભવ્ય દશેરા ઉત્સવનું આયોજન રાના ગ્રુપ ઓફ કેલિફોર્નિયાના પ્રમુખ કનકસિંહજી ઝાલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. ટીમના મુખ્ય સભ્યો મનોજકુમાર રાવલજી, મનિષકુમાર પરમાર, કૃષ્ણસિંહ રાજપરમાર, દક્ષાબા મહિદા, પુરવીબા વાઘેલા, સધના સિંહ અને સુનિલકુમારએ ઉત્સવની દરેક વિધિ અને આયોજન સમર્પણ અને ગર્વ સાથે નિભાવ્યું.

આ ભવ્ય દશેરા ઉત્સવનું આયોજન રાના ગ્રુપ ઓફ કેલિફોર્નિયાના પ્રમુખ કનકસિંહજી ઝાલાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. ટીમના મુખ્ય સભ્યો મનોજકુમાર રાવલજી, મનિષકુમાર પરમાર, કૃષ્ણસિંહ રાજપરમાર, દક્ષાબા મહિદા, પુરવીબા વાઘેલા, સધના સિંહ અને સુનિલકુમારએ ઉત્સવની દરેક વિધિ અને આયોજન સમર્પણ અને ગર્વ સાથે નિભાવ્યું.

5 / 6
ઉત્સવ દરમિયાન સમુદાયના સભ્યો વચ્ચે એકતા, ભક્તિ અને ગૌરવની ભાવના છલકાઈ રહી હતી. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ નહોતો, પરંતુ સાંસ્કૃતિક વારસાનું ઉજવણું અને ક્ષત્રિય પરંપરાની શૌર્યભાવનાને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ હતો.

ઉત્સવ દરમિયાન સમુદાયના સભ્યો વચ્ચે એકતા, ભક્તિ અને ગૌરવની ભાવના છલકાઈ રહી હતી. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ નહોતો, પરંતુ સાંસ્કૃતિક વારસાનું ઉજવણું અને ક્ષત્રિય પરંપરાની શૌર્યભાવનાને જીવંત રાખવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ હતો.

6 / 6
આ દશેરા ઉજવણી દ્વારા સમાજમાં ધર્મનિષ્ઠા, સાહસ અને એકતાનો સંદેશ ફેલાયો, જે દરેક ઉપસ્થિત માટે યાદગાર અને પ્રેરણાદાયક બન્યો.

આ દશેરા ઉજવણી દ્વારા સમાજમાં ધર્મનિષ્ઠા, સાહસ અને એકતાનો સંદેશ ફેલાયો, જે દરેક ઉપસ્થિત માટે યાદગાર અને પ્રેરણાદાયક બન્યો.