ભારતના કયા શહેરમાં સૌથી પહેલા પહોંચી હતી વીજળી? તમે નહીં જાણતા હોવ નામ

આજના સમયમાં ભારતમાં વીજળી દરેક ઘર માટે અનિવાર્ય બની ગઈ છે. મોટાભાગના ઘરો સુધી વીજ પુરવઠો પહોંચ્યો છે અને તે હવે જીવનની મૂળભૂત સુવિધા તરીકે માનવામાં આવે છે. ઉનાળાની ગરમી હોય કે શિયાળાની ઠંડી, વીજળી વગર દૈનિક જીવન કલ્પી શકાય તેમ નથી. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી પહેલા કયા શહેરમાં વીજળીનો ઉપયોગ શરૂ થયો હતો? જો આ જાણકારી તમારી પાસે નથી, તો આ લેખ તમને તેનું ઉત્તર જાણવા માટે માર્ગદર્શન આપશે.

| Updated on: Dec 29, 2025 | 2:25 PM
4 / 6
ભારતમાં સૌપ્રથમ વીજ ઉત્પાદન કેન્દ્ર 1882માં કોલકાતામાં સ્થાપવામાં આવ્યું હતું. તેમાં વીજ વાયરો જમીનની નીચે બિછાવવામાં આવ્યા હતા, જે તે સમય માટે અત્યંત આધુનિક વ્યવસ્થા ગણાતી હતી. આ પાવર સ્ટેશન કલકત્તા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને તે ડાયરેક્ટ કરંટ આધારિત હતું. તેની ક્ષમતા લગભગ 1300 વીજ બલ્બોને પ્રકાશિત કરવા સક્ષમ હતું. ( Credits: AI Generated )

ભારતમાં સૌપ્રથમ વીજ ઉત્પાદન કેન્દ્ર 1882માં કોલકાતામાં સ્થાપવામાં આવ્યું હતું. તેમાં વીજ વાયરો જમીનની નીચે બિછાવવામાં આવ્યા હતા, જે તે સમય માટે અત્યંત આધુનિક વ્યવસ્થા ગણાતી હતી. આ પાવર સ્ટેશન કલકત્તા ઇલેક્ટ્રિક સપ્લાય કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને તે ડાયરેક્ટ કરંટ આધારિત હતું. તેની ક્ષમતા લગભગ 1300 વીજ બલ્બોને પ્રકાશિત કરવા સક્ષમ હતું. ( Credits: AI Generated )

5 / 6
જ્યારે લોકોની નજરે પહેલી વખત ઝગમગતો વીજળીનો બલ્બ જોયો, ત્યારે તેને તેઓ કોઈ અદ્ભુત ચમત્કાર સમાન જ ગણતા. તે સમયગાળામાં ઘણા લોકો એવું માનતા હતા કે અંગ્રેજોએ કાચની અંદર આગ બંધ કરી દીધી છે અને તેની પાછળ કોઈ રહસ્યમય શક્તિ કાર્યરત છે. બાળકોને તો આવા બલ્બની આસપાસ જવાની પણ મનાઈ હતી. કેટલાક જૂના દસ્તાવેજો મુજબ, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન ખેતરોમાં વીજળીના થાંભલા ઊભા કરવાનું શરૂ થયું, ત્યારે ઘણા લોકો તેને જમીન માટે અશુદ્ધ માની રાતોરાત ઉખેડી નાંખતા હતા. ( Credits: AI Generated )

જ્યારે લોકોની નજરે પહેલી વખત ઝગમગતો વીજળીનો બલ્બ જોયો, ત્યારે તેને તેઓ કોઈ અદ્ભુત ચમત્કાર સમાન જ ગણતા. તે સમયગાળામાં ઘણા લોકો એવું માનતા હતા કે અંગ્રેજોએ કાચની અંદર આગ બંધ કરી દીધી છે અને તેની પાછળ કોઈ રહસ્યમય શક્તિ કાર્યરત છે. બાળકોને તો આવા બલ્બની આસપાસ જવાની પણ મનાઈ હતી. કેટલાક જૂના દસ્તાવેજો મુજબ, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન ખેતરોમાં વીજળીના થાંભલા ઊભા કરવાનું શરૂ થયું, ત્યારે ઘણા લોકો તેને જમીન માટે અશુદ્ધ માની રાતોરાત ઉખેડી નાંખતા હતા. ( Credits: AI Generated )

6 / 6
ભારતમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક પંખાઓનો ઉપયોગ કોલકાતાના ઘરો અને કાર્યાલયોમાં શરૂ થયો હતો. શરૂઆતમાં લોકો તેમને આશ્ચર્ય અને કૌતૂહલથી જોતા હતા. ઘણા લોકો પંખાની નીચે બેસવામાં સંકોચ અનુભવતા, કારણ કે તેમને લાગતું હતું કે પંખો પડીને ઇજા પહોંચાડી શકે છે. પરંતુ સમય જતાં લોકો તેમાં વિશ્વાસ રાખવા લાગ્યા અને ઉનાળાની તીવ્ર ગરમીમાં આરામ માટે તેની ઉપયોગિતા સમજાઈ જતા, પંખાઓને સ્વીકારવા લાગ્યા. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

ભારતમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક પંખાઓનો ઉપયોગ કોલકાતાના ઘરો અને કાર્યાલયોમાં શરૂ થયો હતો. શરૂઆતમાં લોકો તેમને આશ્ચર્ય અને કૌતૂહલથી જોતા હતા. ઘણા લોકો પંખાની નીચે બેસવામાં સંકોચ અનુભવતા, કારણ કે તેમને લાગતું હતું કે પંખો પડીને ઇજા પહોંચાડી શકે છે. પરંતુ સમય જતાં લોકો તેમાં વિશ્વાસ રાખવા લાગ્યા અને ઉનાળાની તીવ્ર ગરમીમાં આરામ માટે તેની ઉપયોગિતા સમજાઈ જતા, પંખાઓને સ્વીકારવા લાગ્યા. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )