અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકીલાબેન અંબાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.