અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જુઓ ફોટા

|

Mar 13, 2024 | 8:51 PM

અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકીલાબેન અંબાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

1 / 5
અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી.

અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી.

2 / 5
કોકીલાબેન અંબાણીએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

કોકીલાબેન અંબાણીએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

3 / 5
સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકીલાબેન અંબાણીનું સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકીલાબેન અંબાણીનું સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

4 / 5
જામનગર ખાતે કોકીલાબેન અંબાણીના પૌત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની બાદ કોકીલાબેન અનંત અને રાધિકા માદરે વતન ચોરવાડ પહોંચ્યા હતા.

જામનગર ખાતે કોકીલાબેન અંબાણીના પૌત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની બાદ કોકીલાબેન અનંત અને રાધિકા માદરે વતન ચોરવાડ પહોંચ્યા હતા.

5 / 5
ચોરવાડમાં શહેરીજનો માટે ભોજન સમારોહ યોજાયો હતો. જ્યાંથી કોકિલાબેન આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. (Input Credit- Yogesh Joshi-Gir Somnath)

ચોરવાડમાં શહેરીજનો માટે ભોજન સમારોહ યોજાયો હતો. જ્યાંથી કોકિલાબેન આજે સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. (Input Credit- Yogesh Joshi-Gir Somnath)

Next Photo Gallery