એરલાઈન્સનો એક નિયમ જે મુસાફરો માટે છે વરદાન, પાયલોટ અને કો-પાયલોટ આપવામાં આવે છે અલગ ભોજન, જુઓ તસવીરો
ફ્લાઈટમાં મુસાફરી મોટાભાગના લોકો કરતા હોય છે. ત્યારે બધા જ લોકોનો હેતુ એ હોય છે કે સફળતા પૂર્વક યાત્રા પૂર્ણ થાય અને પોતાની મંજિલ સુધી પહોંચી જાય. પાયલોટ બનવા માટે ભાવનાત્મક રીતે પણ ફિટ હોવું જરુરી છે. મુસાફરોની સેફ્ટી માટે પાયલોટ અને ગ્રાઉન્ડ પાયલટ માટે જુદા જુદા નિયમો અને માર્ગદર્શિકા હોય છે.