Panipuri Benefits : ‘પાણીપુરી’ ખાવાથી શરીરને મળે છે આ 6 ફાયદા, જાણીને ચોંકી જશો

ભારતમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાણીપુરી ખાવાનો ટ્રેન્ડ ખૂબ જ જાણીતો છે. મીઠા, ખાટા અને મસાલેદાર પાણીપુરીને જોઈને કોઈપણના મોંમાં પાણી આવી જાય છે. આ એવું સ્ટ્રીટ ફૂડ છે કે લોકો જમ્યા પછી પણ ખાય છે. પાણીપુરીનો સ્વાદ દરેક ઉંમરના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

| Updated on: Nov 01, 2025 | 5:45 PM
4 / 8
આજના સમયમાં દરેક વ્યક્તિ ગેસની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં પાણીપુરી ખાવું તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગેસની સમસ્યા દૂર કરવાની સાથે પાણીપુરી ખાવાથી મૂડ પણ ફ્રેશ થાય છે. ( Credits: Getty Images )

આજના સમયમાં દરેક વ્યક્તિ ગેસની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં પાણીપુરી ખાવું તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગેસની સમસ્યા દૂર કરવાની સાથે પાણીપુરી ખાવાથી મૂડ પણ ફ્રેશ થાય છે. ( Credits: Getty Images )

5 / 8
પાણીપુરી એસિડિટી પણ દૂર કરે છે. જો તમને એસિડિટીની સમસ્યા છે તો તમે પાણીપુરી ખાવાથી તેનાથી છુટકારો મેળવી શકો છો. પાણીપુરીમાં  જલજીરામાં ફુદીનો, કાચી કેરી, કાળું મીઠું, કાળા મરી, પીસેલું જીરું અને સામાન્ય મીઠુંનું મિશ્રણ હોવું જોઈએ. આ બધી વસ્તુઓના મિશ્રણનો ઉપયોગ કરવાથી થોડીવારમાં જ એસિડિટીથી રાહત મળી શકે છે. આ રીતે તમને એસિડિટીથી રાહત મળે છે. ( Credits: Getty Images )

પાણીપુરી એસિડિટી પણ દૂર કરે છે. જો તમને એસિડિટીની સમસ્યા છે તો તમે પાણીપુરી ખાવાથી તેનાથી છુટકારો મેળવી શકો છો. પાણીપુરીમાં જલજીરામાં ફુદીનો, કાચી કેરી, કાળું મીઠું, કાળા મરી, પીસેલું જીરું અને સામાન્ય મીઠુંનું મિશ્રણ હોવું જોઈએ. આ બધી વસ્તુઓના મિશ્રણનો ઉપયોગ કરવાથી થોડીવારમાં જ એસિડિટીથી રાહત મળી શકે છે. આ રીતે તમને એસિડિટીથી રાહત મળે છે. ( Credits: Getty Images )

6 / 8
પાણીપુરીમાં તાજા મસાલા, ચટણી અને શાકભાજી હોય છે, જે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. જેમ કે વિટામીન સી અને આયર્ન વગેરે. ( Credits: Getty Images )

પાણીપુરીમાં તાજા મસાલા, ચટણી અને શાકભાજી હોય છે, જે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. જેમ કે વિટામીન સી અને આયર્ન વગેરે. ( Credits: Getty Images )

7 / 8
પાણીપુરીના પાણીમાં તાજા મસાલા હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં એનર્જી લેવલ વધી શકે છે. ( Credits: Getty Images )

પાણીપુરીના પાણીમાં તાજા મસાલા હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં એનર્જી લેવલ વધી શકે છે. ( Credits: Getty Images )

8 / 8
પાણીપુરી ખાવાથી મનમાં પ્રસન્નતા આવે છે, કારણ કે તેના સ્વાદમાં તીવ્રતા અને વિવિધતા હોય છે, જેનાથી મન સક્રિય અને તાજગી અનુભવે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Photo Credit- Leisa Tyler-LightRocket via Getty Images )

પાણીપુરી ખાવાથી મનમાં પ્રસન્નતા આવે છે, કારણ કે તેના સ્વાદમાં તીવ્રતા અને વિવિધતા હોય છે, જેનાથી મન સક્રિય અને તાજગી અનુભવે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Photo Credit- Leisa Tyler-LightRocket via Getty Images )

Published On - 6:47 pm, Wed, 8 January 25