Monsoon Animal care : ચોમાસામાં પાલતુ પ્રાણીઓની કાળજી આ રીતે રાખો

ચોમાસા દરમિયાન ફક્ત માણસોને જ ખાસ કાળજીની જરૂર નથી. હકીકતમાં, પ્રાણીઓ વિશેષ કાળજીની જરુર પડે છે. નહિંતર, તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

| Updated on: Jul 16, 2025 | 11:55 AM
1 / 6
તમારા પાલતુ પ્રાણીને વરસાદમાં ભીના થવાથી બચાવવા જોઈએ. નહીંતર તેમને ફંગલ અને બેક્ટેરિયલ ચેપ પણ થઈ શકે છે.

તમારા પાલતુ પ્રાણીને વરસાદમાં ભીના થવાથી બચાવવા જોઈએ. નહીંતર તેમને ફંગલ અને બેક્ટેરિયલ ચેપ પણ થઈ શકે છે.

2 / 6
તમારા પાલતુને ભીની સપાટી પર બેસવાથી રોકો. આના કારણે તેમને ત્વચાની એલર્જી થઈ શકે છે. પાલતુ પ્રાણીઓને ફક્ત તાજો ખોરાક અને સ્વચ્છ પાણી આપો.

તમારા પાલતુને ભીની સપાટી પર બેસવાથી રોકો. આના કારણે તેમને ત્વચાની એલર્જી થઈ શકે છે. પાલતુ પ્રાણીઓને ફક્ત તાજો ખોરાક અને સ્વચ્છ પાણી આપો.

3 / 6
પાલતુ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ રાખો. તેઓ વીજળીના અવાજ કે જોરદાર પવનથી ગભરાઈ શકે છે.

પાલતુ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ રાખો. તેઓ વીજળીના અવાજ કે જોરદાર પવનથી ગભરાઈ શકે છે.

4 / 6
ચોમાસા દરમિયાન તમારા પાલતુ પ્રાણીઓને ફક્ત એન્ટી-ફંગલ શેમ્પૂથી જ નવડાવો. આ ઉપરાંત, દર થોડા દિવસે તેમના કાન સાફ કરો.

ચોમાસા દરમિયાન તમારા પાલતુ પ્રાણીઓને ફક્ત એન્ટી-ફંગલ શેમ્પૂથી જ નવડાવો. આ ઉપરાંત, દર થોડા દિવસે તેમના કાન સાફ કરો.

5 / 6
બહારથી આવ્યા પછી, તેમના પગ હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપરાંત, જો પ્રાણીઓ વરસાદમાં ભીના થઈ જાય તો તેમને તાત્કાલિક સાફ કરો.

બહારથી આવ્યા પછી, તેમના પગ હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપરાંત, જો પ્રાણીઓ વરસાદમાં ભીના થઈ જાય તો તેમને તાત્કાલિક સાફ કરો.

6 / 6
ચોમાસા દરમિયાન, ઘરની અંદર પ્રાણીઓ સાથે રમવાનો પ્રયાસ કરો. આ ઋતુમાં બહાર રમવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. (All Image - Getty image)

ચોમાસા દરમિયાન, ઘરની અંદર પ્રાણીઓ સાથે રમવાનો પ્રયાસ કરો. આ ઋતુમાં બહાર રમવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. (All Image - Getty image)

Published On - 11:53 am, Wed, 16 July 25