રસોડામાં રહેલો આ મસાલો તમને શરદી-ઉધરસમાં ખૂબ જ રાહત આપશે

રસોડામાં રહેલા મસાલા સ્વાદ અને સુગંધ તેમજ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી, તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. આવો જાણીએ એવા મસાલાઓ વિશે જે તમને શિયાળામાં શરદી, ખાંસી અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી ત્વરીત રાહત અપાવી શકે છે.

| Edited By: | Updated on: Nov 12, 2024 | 10:39 AM
4 / 5
શિયાળામાં હળદરયુક્ત દૂધ પી શકાય છે. તેની પાછળનું કારણ એ છે કે તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. નિષ્ણાતોના મતે હળદરવાળુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, પરંતુ શરદી-ખાંસીથી પણ બચે છે. આ ઉપરાંત, કફમાં રાહત મેળવવા માટે ઉકળતા પાણીમાં હળદરને નાખીને હળવા હાથે હલાવીને નવશેકુ રહે ત્યારે તેને પીઓ.

શિયાળામાં હળદરયુક્ત દૂધ પી શકાય છે. તેની પાછળનું કારણ એ છે કે તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. નિષ્ણાતોના મતે હળદરવાળુ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, પરંતુ શરદી-ખાંસીથી પણ બચે છે. આ ઉપરાંત, કફમાં રાહત મેળવવા માટે ઉકળતા પાણીમાં હળદરને નાખીને હળવા હાથે હલાવીને નવશેકુ રહે ત્યારે તેને પીઓ.

5 / 5
શરદી અને ઉધરસમાં રાહત આપવા માટે કાળા મરી ખૂબ જ ઉપયોગી છે. ચામાં મરી પણ ઉમેરી શકાય છે. નિષ્ણાતો પણ મરીને દૂધ સાથે મિક્સ કરવાની ભલામણ કરે છે.  મરી સહેજ તીખા હોવાથી બાળકો તે ખાવાનું પસંદ કરતા નથી તેથી તમે મરીના પાવડરમાં થોડું મધ મિક્સ કરી શકો છો.

શરદી અને ઉધરસમાં રાહત આપવા માટે કાળા મરી ખૂબ જ ઉપયોગી છે. ચામાં મરી પણ ઉમેરી શકાય છે. નિષ્ણાતો પણ મરીને દૂધ સાથે મિક્સ કરવાની ભલામણ કરે છે. મરી સહેજ તીખા હોવાથી બાળકો તે ખાવાનું પસંદ કરતા નથી તેથી તમે મરીના પાવડરમાં થોડું મધ મિક્સ કરી શકો છો.