કંપનીથી મળતું ઈન્સ્યોરન્સ પૂરતું છે ? કે પોતાનું ઈન્સ્યોરન્સ લેવું પડશે?

મોટાભાગના લોકો એવું વિચારે છે કે જો કંપની પહેલેથી જ ઈન્સ્યોરન્સ કવર આપી રહી છે, તો પછી 'ઈન્ડિવિઝયુઅલ હેલ્થ પ્લાન' ખરીદવાની શું જરૂર છે. આ કારણે લોકો બીજી ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતા નથી પરંતુ શું ફક્ત કંપનીની ઈન્સ્યોરન્સ પોલિસી પર આધાર રાખવો એ યોગ્ય નિર્ણય છે કે નહી?

| Updated on: May 21, 2025 | 4:33 PM
4 / 6
બીજી વાત, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ વધે છે. એવામાં તમે પોતાને જ એક સવાલ કરો કે, શું કંપની ખરેખરમાં મેડિકલના વધતા ખર્ચ મુજબ પૂરતું કવર પૂરું પાડશે? શું નિવૃત્ત થયા પછી ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રહેશે?

બીજી વાત, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમ વધે છે. એવામાં તમે પોતાને જ એક સવાલ કરો કે, શું કંપની ખરેખરમાં મેડિકલના વધતા ખર્ચ મુજબ પૂરતું કવર પૂરું પાડશે? શું નિવૃત્ત થયા પછી ઇન્સ્યોરન્સ પોલિસી ચાલુ રહેશે?

5 / 6
જો તમારો જવાબ ના હોય તો તમારે પર્સનલ હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવી લેવું જોઈએ. જો તમે અલગથી હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવો છો તો તમને ટેક્સમાં થોડી છૂટ મળશે.

જો તમારો જવાબ ના હોય તો તમારે પર્સનલ હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવી લેવું જોઈએ. જો તમે અલગથી હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવો છો તો તમને ટેક્સમાં થોડી છૂટ મળશે.

6 / 6
આવકવેરા કલમ 80D મુજબ, વરિષ્ઠ નાગરિક માટે ₹50,000 અને પરિવારના અન્ય સભ્યો માટે ₹25,000 સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ મળે છે.

આવકવેરા કલમ 80D મુજબ, વરિષ્ઠ નાગરિક માટે ₹50,000 અને પરિવારના અન્ય સભ્યો માટે ₹25,000 સુધીના હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સમાં છૂટ મળે છે.