
જેમાં અંદાજે 300થી વધારે ભારતીયો આ સમારોહમાં સહભાગી થયા હતા. ત્યારે કોરોનાના સમયથી મદદ કરતું જય ભારત ગ્રુપ ખાસ સહભાગી બન્યુ હતું. આ કાર્યક્રમ નોરવોક હેલ્થ સેન્ટર ખાતે યોજાયો હતો.

આ દિવસે બધા એ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી તમામ વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને યુવાનોએ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.