ટ્રેનના એન્જિનમાં ટોઇલેટ કેમ નથી હોતું ? લોકો પાયલોટ શૌચાલય વગર કેવી રીતે મેનેજ કરે છે જાણો..

સોશિયલ મીડિયા પર તમે ટ્રેનો વિશે ઘણી રસપ્રદ અને અજાણી માહિતી વાંચી હશે, પરંતુ એક મુદ્દો એવો છે કે જેને ઘણા લોકો આજેય નથી જાણતા, ટ્રેનના એન્જિનમાં ટોઇલેટ વ્યવસ્થા શા માટે નહીં હોય?

| Updated on: Dec 11, 2025 | 8:02 PM
4 / 5
સૌપ્રથમ જાણવું જરૂરી છે કે ભારતીય રેલ્વે હવે  પાઇલટ્સની સુવિધા સુધારવા માટે કેટલાક નવા લોકોમોટિવ્સમાં નાના પોર્ટેબલ અથવા પાણી વગર ચાલતા ટોઇલેટ્સ લગાવવાનું શરૂ કરી રહી છે. હાલની પરિસ્થિતીમાં, ડ્રાઇવરોને જરૂર પડતી વખતે નજીકના સ્ટેશન પર રોકાઈ શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે અથવા પોર્ટેબલ વ્યવસ્થાનો સહારો લેવો પડે છે.  ( Credits: AI Generated )

સૌપ્રથમ જાણવું જરૂરી છે કે ભારતીય રેલ્વે હવે પાઇલટ્સની સુવિધા સુધારવા માટે કેટલાક નવા લોકોમોટિવ્સમાં નાના પોર્ટેબલ અથવા પાણી વગર ચાલતા ટોઇલેટ્સ લગાવવાનું શરૂ કરી રહી છે. હાલની પરિસ્થિતીમાં, ડ્રાઇવરોને જરૂર પડતી વખતે નજીકના સ્ટેશન પર રોકાઈ શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે અથવા પોર્ટેબલ વ્યવસ્થાનો સહારો લેવો પડે છે. ( Credits: AI Generated )

5 / 5
મોટાભાગના સ્ટેશનો પર લોકો પાઇલટ્સ માટે અલગ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. એન્જિન પાછળ આવેલા SLR કોચમાં સ્ટાફ માટે ટોઇલેટ હોય છે, પરંતુ ચાલતી ટ્રેનમાંથી ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હોવાથી, ક્યારેક આવી જરૂરિયાતને કારણે ટ્રેનને સિગ્નલ અથવા સ્ટેશન પર થોડું રોકવું પડે, જે સમયપત્રકમાં વિલંબ પણ લાવી શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

મોટાભાગના સ્ટેશનો પર લોકો પાઇલટ્સ માટે અલગ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. એન્જિન પાછળ આવેલા SLR કોચમાં સ્ટાફ માટે ટોઇલેટ હોય છે, પરંતુ ચાલતી ટ્રેનમાંથી ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હોવાથી, ક્યારેક આવી જરૂરિયાતને કારણે ટ્રેનને સિગ્નલ અથવા સ્ટેશન પર થોડું રોકવું પડે, જે સમયપત્રકમાં વિલંબ પણ લાવી શકે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )