પનોતી અમ્પાયરનું નામ સાંભળતા જ સહમી ગયા હતા ભારતીય ફેંસ, જ્યારે જ્યારે કર્યુ છે અમ્પાયરિંગ, હારી છે ટીમ ઈન્ડિયા

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલમાં ભારતનું વર્લ્ડકપની ટ્રોફી જીતવાનું સપનુ રોળાયુ છે. જો કે આ હારનું ઠીકરુ ભારતીય ફેન્સ પનોતી અમ્પાયર રિચર્ડ કેટલબોરોના નામે ફોડે છે. તેના માટે એવી માન્યતા છે કે તેમણે જ્યારે જ્યારે ભારતની મેચ સામે અમ્પાયરિંગ કર્યુ છે ટીમ ઈન્ડિયા એ મેચ હારી છે.

| Edited By: | Updated on: Nov 25, 2023 | 3:51 PM
4 / 5
વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં વેસ્ટઈન્ડીઝે ભારતને હરાવ્યુ હતુ. ત્યારે પણ પનોતી અમ્પાયરે જ અમ્પાયરિંગ કર્યુ હતુ.

વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં વેસ્ટઈન્ડીઝે ભારતને હરાવ્યુ હતુ. ત્યારે પણ પનોતી અમ્પાયરે જ અમ્પાયરિંગ કર્યુ હતુ.

5 / 5
વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતને પાકિસ્તાન સામે હાર મળી હતી, એટલુ જ નહીં વર્ષ 2019માં વન ડે વિશ્વકપની સેમિફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી. આ મેચમાં પણ કેટલબોરો જ અમ્પાયર હતા.

વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતને પાકિસ્તાન સામે હાર મળી હતી, એટલુ જ નહીં વર્ષ 2019માં વન ડે વિશ્વકપની સેમિફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી. આ મેચમાં પણ કેટલબોરો જ અમ્પાયર હતા.

Published On - 10:46 pm, Sun, 19 November 23