LIC સહિત 2 વીમા કંપનીઓમાંથી હિસ્સો વેચવાના મૂડમાં સરકાર, આ છે યોજના

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારત સરકાર રોકાણકારોની માગનું મૂલ્યાંકન કર્યા પછી જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અને એલઆઈસીમાં અલ્પમત હિસ્સો વેચવા માટે તૈયાર છે.

| Updated on: Apr 19, 2024 | 11:07 PM
4 / 5
સૂત્રએ જણાવ્યું હતું કે એલઆઈસીના શેર મજબૂત પ્રદર્શન કરી રહ્યા છે. દેશની સૌથી મોટી વીમા કંપનીના શેર છેલ્લા છ મહિનામાં 58% ઉછળ્યા છે અને શુક્રવારે 973 પર બંધ થયા છે.

સૂત્રએ જણાવ્યું હતું કે એલઆઈસીના શેર મજબૂત પ્રદર્શન કરી રહ્યા છે. દેશની સૌથી મોટી વીમા કંપનીના શેર છેલ્લા છ મહિનામાં 58% ઉછળ્યા છે અને શુક્રવારે 973 પર બંધ થયા છે.

5 / 5
જણાવી દઈએ કે, LICના IPOમાં સરકારે કંપનીનો 3.5% હિસ્સો વેચ્યો હતો અને ઈન્ડેક્સ ફંડમાં વીમાદાતાને સામેલ કરવા માટે અન્ય 1.5% હિસ્સો વેચવાની યોજના બનાવી હતી. શુક્રવારના શેરના બંધ ભાવ અનુસાર LICમાં 1.5% હિસ્સો વેચવાથી સરકારને આશરે રૂ. 92 અબજ એકત્ર કરવામાં મદદ મળી શકે છે.

જણાવી દઈએ કે, LICના IPOમાં સરકારે કંપનીનો 3.5% હિસ્સો વેચ્યો હતો અને ઈન્ડેક્સ ફંડમાં વીમાદાતાને સામેલ કરવા માટે અન્ય 1.5% હિસ્સો વેચવાની યોજના બનાવી હતી. શુક્રવારના શેરના બંધ ભાવ અનુસાર LICમાં 1.5% હિસ્સો વેચવાથી સરકારને આશરે રૂ. 92 અબજ એકત્ર કરવામાં મદદ મળી શકે છે.