Home Remedy: ઉધરસ ખાઈ ખાઈને હાલત થઈ ગઈ છે ખરાબ, તો આપનાવો આ ઘરેલુ ઉપાય, છાતીમાં જામેલો કફ થશે સાફ

શિયાળામાં અને બદલાતા હવામાનમાં છાતીમાં કફ જામવો એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માત્ર શ્વાસ લેવામાં તકલીફ જ નથી કરતી પણ ઉધરસ અને ગળામાં દુખાવો પણ વધારી શકે છે. જેના કારણે શરીરમાં નબળાઈનો અનુભવ થાય છે અને રોજિંદા કામકાજ પણ પ્રભાવિત થાય છે.

| Updated on: Dec 10, 2024 | 10:51 PM
4 / 7
 તુલસી અને લવિંગ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે ઉધરસ અને ગળામાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આ ચા પીવાથી કફ ઓછો થાય છે અને શ્વાસ લેવામાં આરામ મળે છે. આને પીવાથી ગળાનો સોજો પણ ઓછો થાય છે. તે શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે.

તુલસી અને લવિંગ બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે ઉધરસ અને ગળામાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આ ચા પીવાથી કફ ઓછો થાય છે અને શ્વાસ લેવામાં આરામ મળે છે. આને પીવાથી ગળાનો સોજો પણ ઓછો થાય છે. તે શરીરને ચેપથી બચાવવામાં મદદ કરે છે.

5 / 7
આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ગળામાં બળતરા અને કફને ઘટાડે છે. કાળા મરી ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ ઉકાળો પીવાથી ઉધરસ અને ગળાના દુખાવામાં આરામ મળશે. તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શરદી અને ઉધરસના લક્ષણોમાં ઘટાડો થશે.

આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ગળામાં બળતરા અને કફને ઘટાડે છે. કાળા મરી ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ ઉકાળો પીવાથી ઉધરસ અને ગળાના દુખાવામાં આરામ મળશે. તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શરદી અને ઉધરસના લક્ષણોમાં ઘટાડો થશે.

6 / 7
છાતીમાં કફને છૂટો કરવા માટે એક જૂની અને અસરકારક રીત નાસ લેવો છે. નાસ લેવાથી કફ પાતળો થઈ જાય છે અને તેને બહાર કાઢવામાં સરળતા રહે છે. નાસ શ્વાસમાં લેવાથી નાકના માર્ગો સાફ થાય છે અને શ્વસનતંત્ર પણ ખુલે છે. સ્ટીમની મદદથી ગળામાં ખરાશ અને ઉધરસમાં પણ રાહત મળે છે.

છાતીમાં કફને છૂટો કરવા માટે એક જૂની અને અસરકારક રીત નાસ લેવો છે. નાસ લેવાથી કફ પાતળો થઈ જાય છે અને તેને બહાર કાઢવામાં સરળતા રહે છે. નાસ શ્વાસમાં લેવાથી નાકના માર્ગો સાફ થાય છે અને શ્વસનતંત્ર પણ ખુલે છે. સ્ટીમની મદદથી ગળામાં ખરાશ અને ઉધરસમાં પણ રાહત મળે છે.

7 / 7
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.