
લાંબા સમય સુધી સ્નાન કરવામાં ન આવે તો ખોપરી ઉપરની ચામડી પર મૃત બની જાય છે. જેના પગલે માથામાં ખંજવાળ આવે છે. તેમજ વાળમાં ગંદકી ચોંટી જાય છે.

કેટલાક સાધુ સંતો ક્યારેય સ્નાન કરતા નથી.પછી ભલે ગમે તેટલું ઠંડુ કે ગરમ હવામાન હોય. તેઓ પોતાની જાતને સ્વચ્છ રાખવા માટે ભીના કપડાનું પોતુ ફેરવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર તેને ભીના કપડાથી લૂછવાથી તેમનું શરીર સ્વચ્છ પવિત્ર બને છે.