જો તમે એક વર્ષ સ્નાન નહીં કરો તો તમારી સ્થિતિ કંઈક થઈ શકે છે આવી, જુઓ ફોટા

આપણે એક વર્ષ સુધી સ્નાન ન કરીએ શું થાય તેવો વિચાર ક્યારે તમને આવ્યો છે.એક વર્ષ સુધી સ્નાન ન કરવામાં આવે તો શરીરમાં કેવા પ્રકારના બદલાવ જોવા મળે છે.મોટા ભાગના લોકો જાણતા હશે કે સાધુ અને સાધ્વીઓ સ્નાન નથી કરતા છતા તેઓ સ્વચ્છ અને સ્વસ્થ રહે છે.

| Updated on: Apr 30, 2024 | 4:50 PM
4 / 5
લાંબા સમય સુધી સ્નાન કરવામાં ન આવે તો ખોપરી ઉપરની ચામડી પર મૃત બની જાય છે. જેના પગલે માથામાં ખંજવાળ આવે છે. તેમજ વાળમાં ગંદકી ચોંટી જાય છે.

લાંબા સમય સુધી સ્નાન કરવામાં ન આવે તો ખોપરી ઉપરની ચામડી પર મૃત બની જાય છે. જેના પગલે માથામાં ખંજવાળ આવે છે. તેમજ વાળમાં ગંદકી ચોંટી જાય છે.

5 / 5
કેટલાક સાધુ સંતો ક્યારેય સ્નાન કરતા નથી.પછી ભલે ગમે તેટલું ઠંડુ કે ગરમ હવામાન હોય. તેઓ પોતાની જાતને સ્વચ્છ રાખવા માટે ભીના કપડાનું પોતુ ફેરવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર તેને ભીના કપડાથી લૂછવાથી તેમનું શરીર સ્વચ્છ પવિત્ર બને છે.

કેટલાક સાધુ સંતો ક્યારેય સ્નાન કરતા નથી.પછી ભલે ગમે તેટલું ઠંડુ કે ગરમ હવામાન હોય. તેઓ પોતાની જાતને સ્વચ્છ રાખવા માટે ભીના કપડાનું પોતુ ફેરવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર તેને ભીના કપડાથી લૂછવાથી તેમનું શરીર સ્વચ્છ પવિત્ર બને છે.