ઘરેલું ઉપચાર: પાઈલ્સથી પરેશાન છો તો આજે જ આ પાવડરને છાશમાં મિક્ષ કરીને પીવો, 2 અઠવાડિયામાં Pilesથી મળશે રાહત

જો લાંબા સમય સુધી કબજિયાતની સારવાર ન કરવામાં આવે તો તે પાઈલ્સનું કારણ બની શકે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું જે તમારી સમસ્યાને તેના જળ મૂળથી દૂર કરી શકે છે. ચાલો જાણીએ આ શાકભાજી વિશે.

| Updated on: Mar 10, 2024 | 5:44 PM
4 / 6
પાઈલ્સથી રાહત મેળવવા માટે તમે સુરણની ભાજીનું સેવન કરી શકો છો. જો તમને લોહીવાળા પાઈલ્સ હોય તો તમે સુરણની ભાજીને છાશ સાથે ઉકાળીને ખાઈ શકો છો. જો તમે દિવસમાં બે વાર તેનું સેવન કરો છો, તો તમને 1-2 અઠવાડિયામાં ફાયદો મળી શકે છે. તમારે ફક્ત એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તેને ઓછા તેલ અને ઓછા મસાલા સાથે બનાવવું જોઈએ.

પાઈલ્સથી રાહત મેળવવા માટે તમે સુરણની ભાજીનું સેવન કરી શકો છો. જો તમને લોહીવાળા પાઈલ્સ હોય તો તમે સુરણની ભાજીને છાશ સાથે ઉકાળીને ખાઈ શકો છો. જો તમે દિવસમાં બે વાર તેનું સેવન કરો છો, તો તમને 1-2 અઠવાડિયામાં ફાયદો મળી શકે છે. તમારે ફક્ત એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તેને ઓછા તેલ અને ઓછા મસાલા સાથે બનાવવું જોઈએ.

5 / 6
પાઈલ્સથી રાહત મેળવવા માટે તમે સુરણ પાવડરનું સેવન પણ કરી શકો છો. તેના માટે સુરણને તડકામાં સૂકવીને પીસીને પાવડર બનાવી લો. તમે આ પાવડરને છાશ અથવા પાણીમાં મિક્સ કરી શકો છો. તમે દિવસમાં બે વખત 5-10 ગ્રામ સુરણનું સેવન કરી શકો છો.

પાઈલ્સથી રાહત મેળવવા માટે તમે સુરણ પાવડરનું સેવન પણ કરી શકો છો. તેના માટે સુરણને તડકામાં સૂકવીને પીસીને પાવડર બનાવી લો. તમે આ પાવડરને છાશ અથવા પાણીમાં મિક્સ કરી શકો છો. તમે દિવસમાં બે વખત 5-10 ગ્રામ સુરણનું સેવન કરી શકો છો.

6 / 6
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો