અયોધ્યામાં રામલલ્લાના આગમન પર અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં જોરદાર ઉજવણી, જુઓ ફોટો

|

Jan 22, 2024 | 3:47 PM

આજે બપોરે 12.30 વાગ્યે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી. તેમની સાથે RSS ના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. રામ મંદિરમાં ભગવાન રામના બિરાજમાન સાથે પીએમ મોદીએ કહ્યું કે 500 વર્ષનો રાહનો આજે અંત આવ્યો છે.

1 / 5
અમદાવાદમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પણ ભગવાન રામની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

અમદાવાદમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પણ ભગવાન રામની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

2 / 5
કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભગવાન રામની પુજા કરવામાં આવી હતી અને બાદમાં આરતી પણ કરવામાં આવી હતી.

કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભગવાન રામની પુજા કરવામાં આવી હતી અને બાદમાં આરતી પણ કરવામાં આવી હતી.

3 / 5
નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ વખત આરતી ઉતારી છે.

નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ વખત આરતી ઉતારી છે.

4 / 5
હેલિકોપ્ટરથી રામ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પૂજા વિધી બાદ પીએમ મોદીએ ભગવાન રામના ચરણોમાં દંડવત્ત પ્રાણ કર્યા હતા.

હેલિકોપ્ટરથી રામ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પૂજા વિધી બાદ પીએમ મોદીએ ભગવાન રામના ચરણોમાં દંડવત્ત પ્રાણ કર્યા હતા.

5 / 5
આ સાથે રામ ભક્તોનું સપનું સાકાર થયું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે વસતા રામ ભક્તો ઉજવણી કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ રામ ભજન ગાવામાં આવી રહ્યા છે.

આ સાથે રામ ભક્તોનું સપનું સાકાર થયું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે વસતા રામ ભક્તો ઉજવણી કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ રામ ભજન ગાવામાં આવી રહ્યા છે.

Published On - 3:44 pm, Mon, 22 January 24

Next Photo Gallery