મૃત્યુ પછી આત્મા સ્વર્ગ અને નરકમાં કેટલા દિવસ રહે છે ? જાણો

સનાતન ધર્મના શાસ્ત્ર અનુસાર આત્માનું સ્વર્ગ કે નરકમાં રહેવા પર કર્મો પર આધાર રાખે છે. તેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી પરંતુ આ તે ભોગવેલા પુણ્ય કે પાપ અનુસાર બદલાય છે.

| Updated on: Feb 19, 2025 | 12:55 PM
4 / 5
જ્યારે આત્માના પુણ્ય કે પાપ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે તેના કર્મો અનુસાર નવા શરીરમાં જન્મ લે છે. પુનર્જન્મનું આ ચક્ર આત્માને મુક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે છે. વેદો અને ગીતામાં કહેવામાં આવ્યું છે કે, જે આત્મા ભગવાનના પરમ ધામ (મોક્ષ)ની પ્રાપ્ત કરી લે છે. તો ફરી જન્મ-મૃત્યુના ચક્રમાં આવતી નથી.

જ્યારે આત્માના પુણ્ય કે પાપ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે તેના કર્મો અનુસાર નવા શરીરમાં જન્મ લે છે. પુનર્જન્મનું આ ચક્ર આત્માને મુક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે છે. વેદો અને ગીતામાં કહેવામાં આવ્યું છે કે, જે આત્મા ભગવાનના પરમ ધામ (મોક્ષ)ની પ્રાપ્ત કરી લે છે. તો ફરી જન્મ-મૃત્યુના ચક્રમાં આવતી નથી.

5 / 5
 ટુંકમાં સ્વર્ગ કે નરકમાં રહેવાનો કોઈ ચોક્કસ સમય નથી. આ વ્યક્તિના પુણ્ય અને પાપો પર નિર્ભર કરે છે. પુર્ણય સમાપ્ત થવા પર સ્વર્ગથી ફરી જન્મ લેવો પડે છે. પાપોનો દંડ પૂર્ણ થવા પર નરકમાંથી ફરી નવો જન્મ મળે છે. મોક્ષ પ્રાપ્ત કરવા પર પુનજન્મ મળતો નથી.

ટુંકમાં સ્વર્ગ કે નરકમાં રહેવાનો કોઈ ચોક્કસ સમય નથી. આ વ્યક્તિના પુણ્ય અને પાપો પર નિર્ભર કરે છે. પુર્ણય સમાપ્ત થવા પર સ્વર્ગથી ફરી જન્મ લેવો પડે છે. પાપોનો દંડ પૂર્ણ થવા પર નરકમાંથી ફરી નવો જન્મ મળે છે. મોક્ષ પ્રાપ્ત કરવા પર પુનજન્મ મળતો નથી.