તંબાકુથી પણ ખતરનાક છે સમોસા, જલેબી અને લાડુ! જાણો શું કહે છે હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરી

આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં, દેશમાં વધી રહેલા સ્થૂળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં, ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ અથવા વધુ વજનવાળા હશે. જે અમેરિકા બાદ બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હાલમાં 5માંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે.

| Updated on: Jul 14, 2025 | 2:31 PM
4 / 7
 કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખ ડૉ. અમર આમલેએ કહ્યું, 'આ શરુઆત છે. જ્યારે ફૂડ લેબલિંગ સિગારેટની ચેતવણીઓ જેટલું જ ગંભીર હોય છે. ખાંડ અને ટ્રાન્સ ચરબી એ નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખ ડૉ. અમર આમલેએ કહ્યું, 'આ શરુઆત છે. જ્યારે ફૂડ લેબલિંગ સિગારેટની ચેતવણીઓ જેટલું જ ગંભીર હોય છે. ખાંડ અને ટ્રાન્સ ચરબી એ નવું તમાકુ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.

5 / 7
આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં, દેશમાં વધી રહેલા સ્થૂળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં, ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ અથવા વધુ વજનવાળા હશે. જે અમેરિકા બાદ બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હાલમાં 5માંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે.

આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં, દેશમાં વધી રહેલા સ્થૂળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં, ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ અથવા વધુ વજનવાળા હશે. જે અમેરિકા બાદ બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હાલમાં 5માંથી એક વ્યક્તિ ઓવરવેટનો શિકાર છે.

6 / 7
સિનિયર ડાયાબિટીસ નિષ્ણાતએ કહ્યું, 'આ ખાવાનું બંધ કરવાની વાત નથી. પણ જો લોકોને ખબર પડે કે એક ગુલાબ જાંબુમાં પાંચ ચમચી ખાંડ હોય છે' તો તે ખાતા પહેલા બે વખત વિચાર કરશે.

સિનિયર ડાયાબિટીસ નિષ્ણાતએ કહ્યું, 'આ ખાવાનું બંધ કરવાની વાત નથી. પણ જો લોકોને ખબર પડે કે એક ગુલાબ જાંબુમાં પાંચ ચમચી ખાંડ હોય છે' તો તે ખાતા પહેલા બે વખત વિચાર કરશે.

7 / 7
ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના મતે, આ પગલું ડાયાબિટીસ, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશર જેવા બિન-ચેપી રોગો સામેના મોટા અભિયાનનો એક ભાગ છે. જેનો સીધો સંબંધ ખાવાની આદતો સાથે છે.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના મતે, આ પગલું ડાયાબિટીસ, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશર જેવા બિન-ચેપી રોગો સામેના મોટા અભિયાનનો એક ભાગ છે. જેનો સીધો સંબંધ ખાવાની આદતો સાથે છે.