Organ Donation: કેવી રીતે કરી શકો છો અંગદાન? કયા કયા અંગનું થઈ શકે દાન જાણો અહીં સમગ્ર માહિતી

ઓર્ગન ડોનેશન કે અંગદાન એક પ્રકારનું જીવન દાન છે, જ્યાં કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી તેના શરીરને અંગોને દાન કરીને કોઈનું જીવન બચાવી શકે છે. ભારતમાં અંગદાનની પ્રથા ઘણી ઓછી છે. ઓર્ગન ડોનેશન ઈન્ડિયાના ડેટા અનુસાર, દર વર્ષે 500,000 લોકોને અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે

| Updated on: Feb 11, 2025 | 4:17 PM
4 / 6
હવે અંગદાન કેવી રીતે કરી શકાય તેના માટે શું પ્રોસેસ છે તે જણાવી દઈએ તો જો તમે અંગોનું દાન કરવા માંગો છો, તો પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ આ સિવાય તમે તે વેબસાઈટ વિશે નથી જાણતા તો  Natto organ donation એક ટ્રસ્ટ વધી વેબસાઈટ છે.

હવે અંગદાન કેવી રીતે કરી શકાય તેના માટે શું પ્રોસેસ છે તે જણાવી દઈએ તો જો તમે અંગોનું દાન કરવા માંગો છો, તો પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ આ સિવાય તમે તે વેબસાઈટ વિશે નથી જાણતા તો Natto organ donation એક ટ્રસ્ટ વધી વેબસાઈટ છે.

5 / 6
આ વેબસાઈટ પર જઈ ડોનર ફોર્મ ભરો. આ ફોર્મ એકદમ ફ્રી હશે અહીં તમારે પહેલા તમારો આધારકાર્ડ નંબર દાખલ કરવો પડશે, પછી ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે જરુરી નામ અને નંબર તેમજ આઈડી પણ આપવાનું રહેશે.

આ વેબસાઈટ પર જઈ ડોનર ફોર્મ ભરો. આ ફોર્મ એકદમ ફ્રી હશે અહીં તમારે પહેલા તમારો આધારકાર્ડ નંબર દાખલ કરવો પડશે, પછી ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે જરુરી નામ અને નંબર તેમજ આઈડી પણ આપવાનું રહેશે.

6 / 6
જો તમે કોઈ હોસ્પિટ કે સંસ્થા દ્વારા કાગળ પર ફોર્મ ભરો છો તો તમને તે ફોર્મની સાથે બે સાક્ષીઓના નામ અને નંબર પણ સામેલ કરવા જણાવશે. જેમાંથી એક તમારી નજીકનો હોવો જોઈએ. ફોર્મ ભર્યા પછી, તમને એક ડોનર કાર્ડ આપવામાં આવે છે, તમારા પરિવાર અને નજીકના લોકોને તમારા દાતા હોવા વિશે જાણ કરવી જોઈએ, તો જ તેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તમારો વિચાર કરી શકશે. જો તમે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય અને તેમ છતાં તમે અંગદાન કરવા માંગતા હો, તો પરિવારની સ્વતંત્ર ઇચ્છાથી કોઈપણ અંગ ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાને શરીરનું દાન કરી શકાય છે. જેના માટે એક પેકેટ ફોર્મ ભરવાનું રહેશે.

જો તમે કોઈ હોસ્પિટ કે સંસ્થા દ્વારા કાગળ પર ફોર્મ ભરો છો તો તમને તે ફોર્મની સાથે બે સાક્ષીઓના નામ અને નંબર પણ સામેલ કરવા જણાવશે. જેમાંથી એક તમારી નજીકનો હોવો જોઈએ. ફોર્મ ભર્યા પછી, તમને એક ડોનર કાર્ડ આપવામાં આવે છે, તમારા પરિવાર અને નજીકના લોકોને તમારા દાતા હોવા વિશે જાણ કરવી જોઈએ, તો જ તેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તમારો વિચાર કરી શકશે. જો તમે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય અને તેમ છતાં તમે અંગદાન કરવા માંગતા હો, તો પરિવારની સ્વતંત્ર ઇચ્છાથી કોઈપણ અંગ ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાને શરીરનું દાન કરી શકાય છે. જેના માટે એક પેકેટ ફોર્મ ભરવાનું રહેશે.