Home Remedies : શું જમ્યા પછી પેટમાં બને છે ગેસ? અપનાવો આ ઘરેલું ઉપાય

acidity Home Remedies : સ્વસ્થ રહેવા માટે યોગ્ય રીતે સંતુલિત આહાર લેવો જરૂરી છે. આવી સ્થિતિમાં તમારી થાળીમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. પરંતુ ઘણી વખત પૌષ્ટિક ખોરાક ખાવા છતાં લોકોને પેટમાં દુખાવો અને બ્લોટિંગ જેવી સમસ્યા થવા લાગે છે. તેની પાછળ આપણી લાઈફસ્ટાઈલની કેટલીક ભૂલો છે.

| Updated on: Jul 10, 2024 | 9:20 AM
4 / 5
વરિયાળીનું પાણી પીવો : પેટની બળતરા ઓછી કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. તે તમારા પાચનને સ્વસ્થ રાખે છે અને ઠંડક પણ આપે છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે વરિયાળીના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

વરિયાળીનું પાણી પીવો : પેટની બળતરા ઓછી કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. તે તમારા પાચનને સ્વસ્થ રાખે છે અને ઠંડક પણ આપે છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે વરિયાળીના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

5 / 5
અજમાનું પાણી : પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં સંચળ પાઉૃડર પણ ઉમેરી શકો છો.

અજમાનું પાણી : પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં સંચળ પાઉૃડર પણ ઉમેરી શકો છો.