Health Tips : ખજૂરનું સેવન કરવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે, જાણો દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ

આ સિઝનમાં તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે તમારા ડાયટમાં ખજૂરનો સમાવેશ કરો. આ ડ્રાય ફ્રુટને શિયાળાનું ડ્રાય ફ્રુટ કહેવામાં આવે છે કારણ કે તેમાં પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે.

| Updated on: Dec 19, 2024 | 3:04 PM
4 / 6
ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓને થનારી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે.જો તમે તમારા વજનથી પરેશાન છો. તો ખજૂરનું સેવન કરો કારણ કે, તેમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદ કરે છે.

ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓને થનારી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે.જો તમે તમારા વજનથી પરેશાન છો. તો ખજૂરનું સેવન કરો કારણ કે, તેમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદ કરે છે.

5 / 6
ખજૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ. ખાલી પેટે પલાળેલા ખજૂર ખાવાથી તમે આખો દિવસ સ્ફુર્તિ મળશે. એક દિવસમાં તમે 3 થી 4 ખજૂર ખાય શકો છો.

ખજૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ. ખાલી પેટે પલાળેલા ખજૂર ખાવાથી તમે આખો દિવસ સ્ફુર્તિ મળશે. એક દિવસમાં તમે 3 થી 4 ખજૂર ખાય શકો છો.

6 / 6
ખજૂરનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે તેનું સેવન કરો.ખજૂર આયર્ન જેવા અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ પણ જોવા મળે છે.

ખજૂરનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે તેનું સેવન કરો.ખજૂર આયર્ન જેવા અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ પણ જોવા મળે છે.