1 / 7
ચૈત્ર નવરાત્રી આજથી શરુ થઈ ગઈ છે. મોટાભાગના લોકો આ દરમિયાન ઉપવાસ કરતા હોય છે. ત્યારે તમે પણ ઉપવાસ કરી વજન ઘટાડવા માંગો છો, તો તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો, જેનાથી સ્થૂળતા ઝડપથી ઘટશે. કેટલાક લોકો ઉપવાસ દરમિયાન અવનગી ઘી તેલની વાનગીઓ, મીઠાઈ અને તળેલું ખાય છે, જેના કારણે વજન ઘટવાને બદલે વધી છે.