Health Tips : ખાલી પેટે ત્રિફળાનું પાણી પીવાથી થશે અઢળક ફાયદો, જાણો

આયુર્વેદમાં ત્રિફળાને ખૂબ જ અસરકારક અને ચમત્કારિક માનવામાં આવે છે. તે ત્રણ ફળોમાંથી બનાવવામાં આવે છે.જેમાં હરડે, બહેડા અને આમળાનો સમાવેશ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, ત્રિફળા તમને એક સાથે ઘણા ફાયદા આપી શકે છે.

| Updated on: Jul 23, 2025 | 2:23 PM
4 / 6
આ પાવડરનું સેવન કરવા માટે  રાત્રે એક ગ્લાસ પાણીમાં 5 થી 8 ગ્રામ ત્રિફળા પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી, આ પાણીને અડધું રહે ત્યાં સુધી ઉકાળો. આ પછી, પાણીને ગાળી લો, તેને હુંફાળું બનાવો અને ખાલી પેટે પીવો.

આ પાવડરનું સેવન કરવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં 5 થી 8 ગ્રામ ત્રિફળા પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી, આ પાણીને અડધું રહે ત્યાં સુધી ઉકાળો. આ પછી, પાણીને ગાળી લો, તેને હુંફાળું બનાવો અને ખાલી પેટે પીવો.

5 / 6
ત્રિફળાને વાળ માટે પણ એક સારો ઉપાય માને છે. તેમનું કહેવું છે કે 2-3 ગ્રામ ત્રિફળાને કપડામાં બાંધીને આખી રાત પાણીમાં છોડી દેવી જોઈએ. બીજા દિવસે સવારે આ પાણીથી તમારા વાળ ધોઈ લો. આમ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે, વાળ ખરતા ઓછા થાય છે, વાળનો વિકાસ વધે છે અને તે કુદરતી રીતે ચમકદાર બને છે.

ત્રિફળાને વાળ માટે પણ એક સારો ઉપાય માને છે. તેમનું કહેવું છે કે 2-3 ગ્રામ ત્રિફળાને કપડામાં બાંધીને આખી રાત પાણીમાં છોડી દેવી જોઈએ. બીજા દિવસે સવારે આ પાણીથી તમારા વાળ ધોઈ લો. આમ કરવાથી વાળના મૂળ મજબૂત બને છે, વાળ ખરતા ઓછા થાય છે, વાળનો વિકાસ વધે છે અને તે કુદરતી રીતે ચમકદાર બને છે.

6 / 6
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.) ( All Image-Unsplash)

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.) ( All Image-Unsplash)

Published On - 2:23 pm, Wed, 23 July 25