Health Tips : આ શાકભાજીને ફ્રીજમાં રાખવાની ભૂલ ન કરો,સ્વાદની સાથે તમારું સ્વાસ્થ્ય પણ બગાડશે

વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો અઠવાડિયાનું શાકભાજી ખરીદી ફ્રીજમાં રાખતા હોય છે, તો ચાલો જોઈએ કયા કયા શાકભાજીને ફ્રીઝમાં રાખવા ન જોઈએ.કેટલાક શાકભાજી એવા હોય છે જેને ફ્રીજમાં ન રાખવા જોઈએ.

| Updated on: Dec 27, 2024 | 2:59 PM
4 / 7
પમ્પકિનની જેમ દુધીને પણ વધુ સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તમારે બજારમાંથી એટલી જ દુધી ખરીદવી જોઈએ. જેટલી તમે એક સમય તેનો ઉપયોગ લઈ શકો. કાપેલી દુધી ફ્રીજમાં રાખવાથી. તેમાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે અને દુધી જલ્દી બગડી પણ જાય છે.

પમ્પકિનની જેમ દુધીને પણ વધુ સમય સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તમારે બજારમાંથી એટલી જ દુધી ખરીદવી જોઈએ. જેટલી તમે એક સમય તેનો ઉપયોગ લઈ શકો. કાપેલી દુધી ફ્રીજમાં રાખવાથી. તેમાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે અને દુધી જલ્દી બગડી પણ જાય છે.

5 / 7
 જો કાકડીને ફ્રીજમાં રાખવામાં આવે તો તેનો સ્વાદ બગડી જાય છે. કાકડીને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય છે, જેના કારણે કાકડી પણ સુકાઈ જાય છે. આ સિવાય પાણી સુકાઈ જવાથી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડીઓના પોષક તત્વો પણ ઓછા થઈ જાય છે.

જો કાકડીને ફ્રીજમાં રાખવામાં આવે તો તેનો સ્વાદ બગડી જાય છે. કાકડીને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય છે, જેના કારણે કાકડી પણ સુકાઈ જાય છે. આ સિવાય પાણી સુકાઈ જવાથી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડીઓના પોષક તત્વો પણ ઓછા થઈ જાય છે.

6 / 7
આ સિવાય ડુંગળી અને લસણને પણ ફ્રીજમાં રાખવા જોઈએ નહિ. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તે જલ્દી બગડી જાય છે.બટાકા અને શક્કરિયાને પણ ખુલ્લી હવામાં રાખવા જોઈએ.

આ સિવાય ડુંગળી અને લસણને પણ ફ્રીજમાં રાખવા જોઈએ નહિ. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તે જલ્દી બગડી જાય છે.બટાકા અને શક્કરિયાને પણ ખુલ્લી હવામાં રાખવા જોઈએ.

7 / 7
જો તમે લીલી મકાઈને લાંબા સમય સુધી રાખવા માંગો છો, તો ફ્રીજમાં રાખતા નહિ. તેનાથી સ્વાસ્થ પર ખરાબ અસર પડી શકે છે.

જો તમે લીલી મકાઈને લાંબા સમય સુધી રાખવા માંગો છો, તો ફ્રીજમાં રાખતા નહિ. તેનાથી સ્વાસ્થ પર ખરાબ અસર પડી શકે છે.